Safeer News

Breaking News from Ahmedabad

#CMO

અમદાવાદ : “નગરદેવી”ની નગરીમાં નગરજનોની દિવાળી બગાડવાનો કારસો..!

ઐતિહાસિક “નગરદેવી ભદ્રકાળી માતા”ના મંદિર જોડે ઐતિહાસિક ત્રણ દરવાજા બઝાર પણ આવેલું છે જ્યાં ઘણા વર્ષોથી હજારો  લોકો રોજી-રોટી માટે ફૂટપાથ પર બેસીને ધંધો કરે છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. “નગરદેવી ભદ્રકાળી માતા”ના મંદિરમાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ બઝારમાં…