Safeer News

Breaking News from Ahmedabad

#ChiragGramodhyogVikasSangh

તણાવભરી જિંદગીમાં હસીને લોટપોટ કરતુ ગુજરાતી નાટક “અરે.. કોઈ પપ્પુ ને પરણાવો”

(રીઝવાન આંબલીયા) માણસની દિવસની દિનચર્યામાં થાકેલી તણાવભેર જિંદગીમાં હસીને લોટપોટ કરતુ ગુજરાતી નાટક “અરે.. કોઈ પપ્પુ ને પરણાવો” અમદાવાદ,તા.૧૨  નાટક એ મનોરંજન માટેનું જીવતું ઉદાહરણ છે કેમ કે, ત્યાં જીવતા માણસો જીવતા માણસ સાથે મનોરંજન કરે છે. આ નાટ્યની શરૂઆત…