Safeer News

Breaking News from Ahmedabad

#ChandipuraVirus

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આંકડો ૧૪૦એ પંહોચ્યો : રાજકોટમાં ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકીનો ભોગ લીધો

આ વાયરસ સેન્ડ ફલાય દ્વારા ફેલાતો હોવાથી પાલિકા દ્વારા તમામ સંભવિત સ્થાનો પર દવા છાંટવામાં આવી રહી છે. રાજકોટ/ગાંધીનગર,તા. ૩ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત હોય તેમ લાગી રહ્યું છે કેમ કે, કેસોનો આંકડો ૧૪૦એ પંહોચ્યો છે. રાજકોટમાં ચાંદીપુરા વાયરસે…

જામનગરમાં બે બાળકોનું ચાંદીપુરા વાઇરસથી મોત : ૪ બાળ દર્દીઓ સારવાર હેઠળ

મંગળવારે સારવાર અર્થે આવેલા લાલપુરના ૧૧ વર્ષને ૮ માસના એક બાળકનું બુધવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં હોસ્પિટલ વર્તુળમાં દોડધામ થઈ છે. જામનગર, તા. ૨૪ રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા…

સાવધાન : ગુજરાતમાં નાના બાળકોમાં “ચાંદીપુરા વાયરસ”ના કેસમાં વધારો, વાલીઓમાં ફફડાટ

આ “ચાંદીપુરા વાયરસ” મુદ્દે અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે માહિતી આપતા જણાવ્યું છે કે, શંકાસ્પદ કેસના તમામ સેમ્પલ પુણે મોકલાયા છે. અમદાવાદ/બનાસકાંઠા/પંચમહાલ,તા. ૧૭ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થયો છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બાળકોના મોત પણ નિપજ્યા છે, જે એક…