Safeer News

Breaking News from Ahmedabad

#Bhavnagar

ભાવનગર : વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આધેડે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરી લીધું

જયેશભાઈએ પૈસા પરત ન કરતા તેઓ જાહેરમાં આબરૂને નીલામ કરવાની ધમકી આપતા હતા. કોઈપણ વ્યક્તિ આ રીતે આત્મહત્યા કરે તો તેમના પૈસા પણ જાય છે અને તેઓ કોઈનું મોતનું કારણ પણ બને છે. ભાવનગર, તા. ૧૮ ભાવનગર જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ…