Safeer News

Breaking News from Ahmedabad

#Auliya-E-GujaratPart-8

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૮ :- ન્યાયપ્રીય સુલ્તાન અહમદશાહ બાદશાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી) સુલ્તાન અહમદશાહ બાદશાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)નો જન્મ ઇ.સ 1391માં દિલ્હીમાં થયો હતો. આપ ખુબ જ ઇન્સાફ પસંદ પરહેઝગાર બાદશાહ હતા. અહમદશાહ બાદશાહ મુઝફ્ફર વંશના સુલતાન હતાં. તેમણે ઈ.સ.૧૪૧૧થી તેમના મૃત્યુ સુધી એટલે કે, ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ….