Safeer News

Breaking News from Ahmedabad

#Auliya-E-Gujarat

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૭ : “હઝરત કાલુ શહિદ” (રહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી) “હઝરત કાલુ શહિદ” (રહ્મતુલ્લાહ અલૈહ)ના હાલાતો પણ પડદા પાછળ છૂપાયેલા છે. આપનો મઝારે પૂરઅન્વરથી જબરદસ્ત ફૈઝ જારી છે. આ મોહલ્લો સારંગપુર કે, દાનપુર પણ કેહવાતો. ગુજરાતના સુલતાનોના યુગમાં પૂરરોનક થતા આબાદ હતો. મલિક સારંગે તે આબાદ કરેલ…

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ-૨ : “શેખ અતા મોહમ્મદ હુસેની” ઉર્ફે બુર્કાપોશ( રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી) “ખઝીનતુલ ઔલિયા” નામની કિતાબ (પુસ્તક)માં છે કે, આપ કામીલ વલી હતા. અમદાવાદના શાહપુર સરકીવાડ વિસ્તારમાં બુર્કાપોશ મસ્જિદમાં આપનો મજાર આવેલ છે. આપનું મુબારક નામ હઝરત શેખ અતા મોંહંમદ છે અને આપ બુર્કાપોશના લકબથી પ્રચલીત છે. હઝરત શેખ…

ઓલિયા-એ-ગુજરાત ભાગ-૧ : “હઝરત સૈયદ મુહમ્મદશાહ બુખારી સોહરવર્દી”

(અબરાર એહમદ અલવી) અમદાવાદ શહેરના વટવા ખાતે આવેલ “હઝરત સૈયદ મુહમ્મદશાહ બુખારી સોહરવર્દી” પણ એક બે નઝીર ,આલીમ તથા ફાઝીલ બુઝુર્ગ હતાં અને “હઝરત કુતબેઆલમ” (રેહ્મતુલ્લાહ અલૈહ)ના બીજા ફરઝંદ હતા. આપનો જન્મ પાટણમાં થયો હતો આપની વીસાલની સન જાણી શકાઈ…