Safeer News

Breaking News from Ahmedabad

#Astodiya

“ઓલિયા-એ-ગુજરાત :- ભાગ ૩” : આંખોના પીર “સૈયદ એહમદ જાફર શીરાઝી” (રેહ.)

(અબરાર એહમદ અલવી) “સૈયદ એહમદ”ના મઝારે પૂર અન્વારના દરવાજાની ચોખટ પર જંઝીર (સાંકળ) લટકેલી રહે છે. દરેક પ્રકારની આંખોની બિમારીના મરીઝ એ સાંકળ આંખો પર ફેરવીને આજે પણ શીફા મેળવી રહ્યાં છે અમદાવાદ શહેરને ઓલિયાઓનો શહેર પણ કહેવામાં આવે છે….