Safeer News

Breaking News from Ahmedabad

#APL

તમામ શ્રેણીના રેશનકાર્ડ ધારકોએ રેશનકાર્ડને એક્ટિવ રાખવા તથા રેશનકાર્ડ સાથે જાેડાયેલી યોજનાઓનો લાભ મેળવવા પ્રમાણિકરણ કરાવવુ ફરજિયાત

માય રેશનકાર્ડ મોબાઈલ એપ મારફતે ઈ-કેવાયસી પણ કરાવી શકાશે ગાંધીનગર,તા. ૩૧  સરકારની સૂચના મુજબ રેશનકાર્ડને એક્ટિવ રાખવા માટે તેમજ રેશનકાર્ડ સાથે જાેડાયેલી યોજનાઓનો લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણીના રેશનકાર્ડ ધારકો જેમ કે, NFSA-રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ,…