પાપમોચિની એકાદશી વ્રત કથા – ફાગણ વદ – ૧૧
અમિત પંડ્યા જે મનુષ્ય પાપમોચિની એકાદશીનું વ્રત કરે છે, એમના બધા જ પાપો આપોઆપ જ નષ્ટ થઇ જાય છે. પાપમોચિનીની એકાદશીના વિષે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યુ છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે. વ્રત…
“નારી તું નારાયણી” : ૮મી માર્ચ….એટલે “વિશ્વ મહિલા દિવસ”
(Amit Pandya) સ્ત્રી એટલે, જિંદગીનાં રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતા પૂર્વક નિભાવતું ઇશ્વરનું અદભુત સર્જન…✍️ હું તો ત્યાં સુધી કહું છું કે, ૩૬૫ દિવસ..અને ૨૪ × ૭માં એવી કઈ ક્ષણ છે કે, ઘરના સભ્યો મહિલા વિના ચલાવી શકે..?…