“જમિયત ઉલેમા-એ-હિંદ”એ સરકારના મદ્રેસાઓ અંગેના તાજેતરના આદેશને ગેરબંધારણીય ગણાવ્યો
ઉત્તર પ્રદેશ,તા.૧૨ “જમિયત ઉલેમા-એ-હિંદ”એ ઉત્તર પ્રદેશ સરકારના મદ્રેસાઓ અંગેના તાજેતરના આદેશને ગેરબંધારણીય ગણાવ્યો છે. યુપી સરકારના આ આદેશને લઘુમતીઓના અધિકારોનું ઉલ્લંઘન કરતી કાર્યવાહી તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. “જમીયત ઉલેમા-એ-હિંદ”એ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આ આદેશને પાછો ખેંચવાની માંગ…