વિવિધ માંગો મુદ્દે ધરણા કાર્યક્રમમાં કેવડિયા ખાતે જઈ રહેલા આદિવાસી આગેવાનોને પોલીસ દ્વારા અટકાવી ડીટેન કરવામાં આવ્યા
સાજીદ સૈયદ, નર્મદા પૂર્વ સાંસદ અમરસિંહ ઝેડ. ચૌધરી અને કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ દ્વારા 2જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે કેવડિયા ખાતે શાળાના મેદાનમાં પ્રતિક ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભાગ લેવા રાજ્યભરમાંથી અલગ અલગ સંગઠનોના આદિવાસી આગેવાનો…
આદિવાસીઓના કલ્યાણના નામે કરોડો રૂપિયાની ઘાલમેલ..? : AAPના જિલ્લા પ્રમુખ
નર્મદા જિલ્લાના તિલકવાડામા આદિવાસીઓ માટેની યોજનામા પર પ્રાંતિયો પાસે કરાવવામા આવતું હતું કામ, AAPના નિરંજન વસાવાએ ભાંડો ફોડ્યો સાજીદ સૈયદ, નર્મદા