Safeer News

Breaking News from Ahmedabad

#5ThSeptember

ગુજરાત

રાજપીપલા : ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

સાજીદ સૈયદ, નર્મદા આદર્શ અને શિક્ષિત સમાજના નિર્માણ માટે શિક્ષક-ગુરૂઓની ભૂમિકા મહત્વની રહેલી છે : જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા શિક્ષિત સમાજના નિર્માણ માટે કટિબધ્ધ શ્રેષ્ઠ શિક્ષકો, વય નિવૃત્ત શિક્ષકો અને વિવિધ પરીક્ષાઓમાં ઝળકેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર…