Safeer News

Breaking News from Ahmedabad

#15thSeptember

પદ્મ પુરસ્કાર-૨૦૨૫ માટેના નામાંકન ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી ખુલ્લા રહેશે..!

નવી દિલ્હી,તા. 24 સરકાર પદ્મ પુરસ્કારોને “લોકોના પદ્મ”માં પરિવતિર્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. આથી તમામ નાગરિકોને સ્વ-નામાંકન સહિત નામાંકન/ભલામણો કરવા વિનંતી છે. પ્રજાસત્તાક દિન, ૨૦૨૫ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો ૨૦૨૫ માટે નામાંકન/ભલામણો ૦૧ મે, ૨૦૨૪થી શરૂ થઈ ગઈ છે….