Safeer News

Breaking News from Ahmedabad

#વ્યાજખોરો

અમદાવાદના પટવાશેરીમાં રહેતો યુવક વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને લાપતા… !!

અમદાવાદના ત્રણ દરવાજા, બાગબાન હોલ, પટવાશેરીમાં પોતાના માતા-પિતા અને પરિવાર સાથે રહેતો યુવક મોહંમદ વસીમ અહેમદ શેખ છેલ્લા પાંચ દિવસથી ઘરેથી લાપત્તા થઇ ગયો અમદાવાદ,તા.૧૧ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે અને આવા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને સમાજના…

ગુજરાત

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

વ્યાજખોરોએ અતુલભાઈને કુલ રૂપિયા ૫,૩૬,૦૦૦/- વ્યાજે આપ્યા હતા. વ્યાજખોરોએ ગાળો બોલી મુદ્દલ તથા વ્યાજના રકમની પઠાણી ઉઘરાણી કરી અતુલભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસની ઘટના સામે આવી છે. જ્યાં પઠાણી ઉઘરાણી કરતા ૧૦ વ્યાજખોરોના ત્રાસથી…