Safeer News

Breaking News from Ahmedabad

#કોરોનાકાળ

ગુજરાત

કોરોનાકાળમાં બે વર્ષ ધંધો ઠપ થઈ જતા હોટલના માલિકે કરી આત્મહત્યા   

રાજકોટ, હસમુખ પાંચાણીના આપઘાતની જાણ થતા સગાસંબંધી દોડી ગયા રેસ્ટોરન્ટના ધંધામાં સારૂએવું નામ ધરાવતા અને સૌ પ્રથમ ગોંડલ રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ ચાલુ કરી સારી એવી નામના મેળવ્યા બાદ હસમુખભાઈ પાંચાણીએ યુનિવર્સિટી રોડ પર પણ પટેલ વિહાર રેસ્ટોરન્ટની બ્રાંચ…