Safeer News

Breaking News from Ahmedabad

Latest post

ગુજરાત

સરકારી અને ખાનગી તમામ ઓફિસોમાં સોમવારથી 100 ટકા સ્ટાફ કામ કરી શકશે

અબરાર અલ્વી ગાંધીનગર,તા.4 ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં હવે ધીમેધીમે કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. આજથી હવે રાજ્યના 36 શહેરોમાં પણ જાહેર જીવન રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે, એટલે કે તમામ વેપાર ધંધા સવારે 9 થી સાંજે 6 વાગ્યા…

અમદાવાદ

કોર્પોરેટર હાજી ભાઈએ લોકોને વેક્સિન લેવા કરી અપીલ

અબરાર અલ્વી અમદાવાદ,તા.4 શહેરના જુહાપૂરા મકતમ પુરાના કોર્પોરેટર હાજી ભાઈએ મંગળવારે જુહાપૂરા ખાતે હેલ્થ સેન્ટરમાં કોરોનાની વેક્સિન લીધી હતી અને મુસ્લિમ સમાજના લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી આ સંદેશો આપ્યો હતો. “મેં કોરોના વેકસીન આજે લીધી, શું આપે કોરોના…

દુનિયા

ઇઝરાયલમાં સૌથી મોટું સત્તા પરિવર્તન, ૧૨ વર્ષથી સત્તા પર રહેલા નેતન્યાહૂની વિદાઈ નક્કી

જેરુસલેમ,તા.૩ઇઝરાયેલમાં ચાલી રહેલ ઘમસાણ વચ્ચે વિપક્ષી રાજકીય પાર્ટીઓ વચ્ચે ગઠબંધન બાબતે સંમતિ થઈ ગઈ છે. ત્યારબાદ ૧૨ વર્ષથી સત્તા પર રહેલા હાલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સરકારનું જવું હવે નિશ્ચિત થઈ ગયું છે. માર્ચમાં યોજાયેલી ચૂંટણીમાં તેમની પાર્ટી બહુમતના આંકડાને સ્પર્શી…

દેશ

બાબા રામદેવે મોર્ડન સાયન્સની સરખામણી મેડિકલ ટેરેરિઝમ સાથે કરી

દહેરાદૂન,તા.૩પતંજલિ યોગપીઠના સ્થાપક અને યોગ ગુરુ બાબા રામદેવ સામે દેશભરના ડોકટરો વિરોધ કરી રહ્યા છે પણ બાબા રામદેવ પણ ચૂપ બેસી રહ્યા નથી.બાબા રામદેવના એક પછી એક નિવેદનો આવી રહ્યા છે. બાબા રામદેવે હવે મોર્ડન સાયન્સ એટલે કે એલોપેથીની સરખામણી…

અમદાવાદ

AIMIM દ્વારા પાર્વતી બાઇ અર્બન હેલ્થ સેન્ટરનું નવિનીકરણ તથા સાધન અને ફુલ ટાઈમ ડોક્ટરો સાથે ઓપીડી શરૂ કરવાની માંગ

અબરાર અલ્વી અમદાવાદ,તા.3 દરિયાપુર ટાવર સામે આવેલ કોર્પોરેશન સંચાલિત પાર્વતી બાઇ અર્બન હેલ્થ સેન્ટર છેલ્લા ઘણાં વર્ષોથી ખસ્તા હાલતમાં છે.ઓપીડી માત્ર બે કલાક ચાલે છે બિલ્ડીંગ જર્જરિત હાલતમા છે સાધનોની અછત અને બીજી ઘણી ખામીઓ છે ! મનપા ચુંટણી પહેલા…

ગુજરાત

બે બહેનોએ દરદીઓની સારવાર બદલ મળેલો પગાર દાન કર્યો

આઇસોલેશન સેન્ટરમાં સાજા થઈને ઘરે પાછા જઈ રહેલા દરદીને વિદાય આપતી વખતે મિતલ, તેની બહેન દક્ષિતા અને તેમના પિતા ભાવેશ બવાડિયા. સુરત, કોરોનાની મહામારીમાં સુરતની બે બહેનોએ આવકારદાયક, અનુકરણીય સદકાર્ય કરતાં કોરોના દરદીઓની સારવાર બદલ તેમને મળેલો માનદ પગાર શહીદ…

અમદાવાદ

ટીવી એન્કર ઇશુદાન ગઢવી રાજીનામા પછી “આપ”માં જોડાશે : સૂત્રો

(અબરાર અલ્વી) અમદાવાદ,તા.૩ પ્રખ્યાત ટીવી એન્કર ઇશુદાન ગઢવી ઇલેકટ્રોનીક મીડિયાનો એક ખુબ જ પ્રચલીત ચેહેરો છે તેમની મનોમંથન ડીબેટ દ્વારા નીડર પત્રકારત્વ કરીને ગામડાઓમાં ખુબ જ પ્રચલીતતા મેળવી છે. મંગળવારે વીટીવીમાં ઇશુદાન ગઢવીનો અંતિમ દિવસ હતો કારણ કે તેમણે વીટીવી…

દેશ

બાળકોમાં હવે દેખાય છે બીમારી MIS-C

કોરોના થયો હોય અથવા તો એના દરદીના સંપર્કમાં રહ્યાં હોય એવાં બાળકોને થાય છે આ બીમારી : છ વર્ષનો અર્હમ શાહ એમાંથી સાજો થયો કોરોનાનો કહેર ઓછો થયા બાદ એની સારવાર દરમ્યાન જે લોકોને વધુ માત્રામાં સ્ટેરૉઇડ્સ કે ઑક્સિજન આપવામાં…

રમતગમત

અઝહરુદ્દીને ૧૯૯૯ વિશ્વકપની યાદ તાજી કરી, કહ્યું- સૌરવ ગાંગુલી મેચના મુખ્ય હિરો…

ન્યુ દિલ્હીભારતીય ટીમ ઇંગ્લેંડ પ્રવાસે જઇ રહી છે. આ દરમ્યાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહંમદ અઝહરુદ્દીને, ૧૯૯૯માં વિશ્વકપને લઇને એક યાદને તાજી કરાવી છે. વિશ્વકપના યજમાન ઇંગ્લેંડ હતુ, ઘરઆંગણે જ ઇંગ્લેડને ટીમ ઇન્ડીયાએ જબરદસ્ત હાર આપી હતી. જેમાં સૌરવ ગાંગુલી…

ગુજરાત

૧૨મા ધોરણની પરીક્ષા રદ કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય

પ્રતીકાત્મક તસવીર કોરોના વાયરસની મહામારીને કારણે ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકતી તલવાર જેવું થઈ ગયું છે. ગુજરાત રાજ્યમાં પણ પરિસ્થિતિ કંઈક આવી જ હતી. પણ આખરે વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડની ૧૨મા ધોરણની પરીક્ષા રદ…