Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

અમદાવાદ

આરોપી અઝહર કીટલી ગેંગ વિરૂદ્ધ “ગુજસીટોક” ગુનો દાખલ

અમદાવાદજુહાપુરામાં લૂંટ, ખંડણી અને મારામારી સહિતના અસંખ્ય ગુના આચરતી કીટલી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક ગુનો દાખલ કરાયો છે. પોલીસ ગિરફ્તારીમાં રહેલો રીઢો આરોપી અઝહર ઉર્ફે અઝરૂદીન ઇસ્માઇલ શેખ ઉર્ફે કીટલી છે. ગુનાની દુનીયામાં અઝહર કીટલી કુખ્યાત છે અને અઝહર સામે હવે…

દુનિયા

કેનેડામાં વાહન ચાલકે જાણી જાેઇ મુસ્લિમ પરિવારને ટક્કર મારતા ચારના મોત

ઓટ્ટાવાકેનેડામાં મુસ્લિમ સમુદાય પ્રત્યેની નફરતનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક વાહન ચાલકે જાણી જાેઈને મુસ્લિમ પરિવારના સભ્યોને વાહનની ટક્કર મારી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક ઘાયલ વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી…

દેશ

આકરા તાપમાં મુસાફરી કરી રહેલ ૬ વર્ષની બાળકીને પાણી ના મળતા મોતને ભેટી

રાજસ્થાનના જાલોર જિલ્લામાં બની દર્દનાક ઘટના જાલોર,સૌથી મોટા લોકતંત્ર ભારત દુનિયાના આધુનિક દેશોની સાથે વિકાસની દોડ લગાવી રહ્યું છે. આધુનિકતાના તમામ દાવાઓની વચ્ચે હજુ પણ એવી કેટલીય ઘટનાઓ સામે આવી છે જે શરમથી માથું ઝૂકાવી દે છે. રાજસ્થાનના જાલોર જિલ્લામાં…

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર ઓક્સિજન સપોર્ટ વગર જાેવા મળ્યા, હોસ્પિટલમાંથી પહેલી તસવીર આવી સામે

મુંબઈ,તા.૮દિલીપ કુમારની તસવીર સો.મીડિયામાં શૅર કરવામાં આવી હતી. આ તસવીરમાં તારીખ તથા ફોટો કયા સમયે ક્લિક કરવામાં આવ્યો તે પણ લખવામાં આવ્યો છે. તસવીરમાં દિલીપ કુમાર ઓક્સિજન સપોર્ટ વગર જાેવા મળ્યા છે, આના પરથી ખ્યાલ આવે છે કે તેમની તબિયત…

બે મહિના પછી પહેલી વાર દેશમાં એક લાખથી ઓછા કોરોના કેસ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. બે મહિના પછી ભારતમાં પહેલી વાર એક લાખથી ઓછા કેસ નોંધાયા છે. તો 66 દિવસ પછી કોરોનાના આટલા ઓછા કેસ આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડાઓ…

શાહ વજીહોદ્દીન (રહ)ના પુત્ર હઝરત શાહ અબ્દુલ્લાહ હુસેની (રહ)

હઝરત શાહ અબ્દુલ્લાહ હુસેની (ર.હ.) અમદાવાદ શહેરના ઉચ્ચકોટીના વલી શાહ વજીહોદ્દીન અલવી હુસેની(રહ)ના પુત્ર હતા. આપનો જન્મ 930 હીજરીમાં થયો હતો આપ શાહ વજીહોદ્દીન અલવી (ર.હ) આપના પિતાથી બૈત પામ્યા હતા. શાહ અબ્દુલ્લાહ હુસેની હઝરતા શાહ વજીહોદ્દીન અલવી (ર.હ)ના વફાત…

દેશ

ભારતમાં ૯.૨૭ લાખ બાળકો અતિ કુપોષિત, યુપી-બિહાર અવ્વલ

એક આરટીઆઇના જવાબમાં મહિલા બાળ કલ્યાણ મંત્રાલયે કર્યો ખુલાસો ન્યુ દિલ્હી,તા.૭ભારતમાં ૯.૨૭ લાખ બાળકો ગંભીર અને અતિ કુપોષિત હોવાનો ખુલાસો એક RTIમાં થયો છે. જેમાંથી સૌથી વધુ બાળકો ઉત્તરપ્રદેશ અને બિહારમાં છે. આ બાળકોની ઉંમર છ મહિનાથી લઇ છ વર્ષ…

ગુજરાત

અદ્દભૂત ઘટના : જામનગરમાં સાપના ઇંડામાંથી બચ્ચાને રેસ્ક્યુ કરાયા

જામનગર,તા.૭છેલ્લાં ઘણાં સમયથી જામનગરની જાણીતી સંસ્થા લાખોટા નેચર ક્લબ ફ્રી સાપ બચાવની કામગીરી, ઘાયલ પક્ષીઓ બચાવવા અને તેની સારવાર, વૃક્ષારોપણ કરવું તેમજ પ્રકૃતિ સંરક્ષણ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરી રહી છે. આ સંસ્થામાં છેલ્લા ઘણા સમયથી સેવા આપતા પકૃતિ પ્રેમી ડો….

કોરોનાના હળવા લક્ષણોવાળા વ્યક્તિએ કોઇપણ પ્રકારની દવા લેવાની જરુર નથી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈનન્યુ દિલ્હી,તા.૭કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સારવારની ગાઇડલાઇન્સમાં બદલાવ કર્યા છે. આના પ્રમાણે જે દર્દીઓમાં કોરોનાના લક્ષણો દેખાતા નથી અથવા હળવા લક્ષણો છે તેમણે કોઈપણ પ્રકારની દવા લેવાની જરૂર નથી. જાે કે બીજી બીમારીઓની જે દવાઓ ચાલી…

અમદાવાદ

જુહાપુરામાં આવેલ અલીજા કોમ્પલેક્ષને તોડી પાડવામાં આવ્યું

અમદાવાદના કુખ્યાત અબ્દુલ વહાબ ગેંગના મુખ્ય સૂત્રધાર નઝીર વોરા ઉપર ડીસીપી ઝોન-૭નાં ડીસીપી પ્રેમસૂખ ડેલુ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. હાલમાં લેન્ડ ગ્રેબિંગનાં ગુન્હામાં ધરપકડ થયેલ અને પોલીસ કસ્ટડીમાં રહેલ નામચીન નઝીર વોરાની વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ…