Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ દેશ

પેન્શનધારકો માટે ખુશખબર, ડાકઘર દ્વારા ઘરે બેઠા બનશે જીવન પ્રમાણપત્ર : પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડાક વિભાગની પહેલ : પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર માટે ધક્કા ખાવામાંથી મુક્તિ, ઘરે બેઠા પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનશે અમદાવાદ,તા.૨૫ હવે પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના…

GIIS અંડર-14 કેટેગરીમાં અમદાવાદ વિજયી બન્યું

(રીઝવાન આંબલીયા) “અમે સખત મહેનત, સમર્પણ અને ટીમ ભાવનાને કારણે પ્રથમ સ્થાન મેળવ્યું.” – જસવંતસિંહ, ટીમ કોચ જીઆઈઆઈએસ અમદાવાદ, CBSE ક્લસ્ટર XIII બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ રિપોર્ટ – તારીખ: ઓક્ટોબર 1-5, 2024 ડીપીએસ બરોડાએ CBSE ક્લસ્ટર XIII બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું,…

૧૦૮ની ટીમ અને તેમના સેવાભાવને સો સો સલામ..! અંધારી રાત્રે ઝૂંપડપટ્ટીમાં, ૧૦૮ના પ્રકાશમાં જીવન પાંગર્યું

૧૦૮ એમ્બ્યુલન્સ સાયરન વગાડતી બાકરોલ-બુજરંગ ગામ તરફ દોડવા લાગી. ૧૦ કિલોમીટરનું અંતર શક્ય એટલી ઝડપથી કાપવાનું હતું. પાઈલટ કમલેશભાઈ પરમાર અને ઈ.એમ.ટી. મહાવીરસિંહ પ્રસૂતાનો જીવ બચાવવા દોડી આવ્યા હતા. ૧૦૮ની લાઈટ હવે ઓપરેશન થીએટરની લાઈટ સમાન બની ગઈ હતી. તેના…

અમદાવાદ

અમદાવાદ : “એસોશીએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ” (APCR ), ગુજરાત ચેપ્ટરનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે પ્રશ્ન કર્યો હતો કે, “બળાત્કારનો આરોપી જ્યારે મુસ્લિમ સમુદાયનો હોય છે ત્યારે મીડિયા તેને વિધર્મી કહે છે, તો પ્રશ્ન ઊભો થાય છે કે, જ્યારે આરોપી હિન્દુ હોય તો શુ તેને ધર્મી કહી શકાય..?” “APCR”ના જનરલ સેક્રેટરી…

અમદાવાદ : રાયખડ વિસ્તારમાં રોગચાળો અટકાવવા ઝુંબેશ હાથ ધરાઈ

હંમેશા જાગૃત નાગરિક તરીકે પોતાની ફરઝ નિભાવતા, સમાજ સેવા કરતા, લોકોના પ્રશ્નો હલ કરતા એવા સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીને AMCની ટીમે સાથે લઈ રાયખડ વિસ્તારમાં સાફ-સફાઈ પ્રત્યે જાગૃત કર્યા હતા. અમદાવાદ,તા.૧૭  અમદાવાદ શહેરમાંથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને ડામવા અમદાવાદ મ્યુનિસિપલ…

અમદાવાદ

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 : “ફેશન એન્ડ બ્યુટી માટે ટોપ 10 શહેરોમાં અમદાવાદ સામેલ”

(મોહમ્મદ રફીક શેખ) ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ્સ, હેન્ડલૂમ ટેક્સટાઈલ અને સ્ટેટમેન્ટ જ્વેલરી તહેવારોના ટોપ ટ્રેન્ડમાં સામેલ છે અમદાવાદ, 15 ઑક્ટોબર 2024 એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024ની પૂરજોશમાં શરૂઆત થઇ ચૂકી છે અને અમદાવાદથી મળેલા પ્રારંભિક ડેટા પરથી તહેવાર અંગે કેટલાંય રસપ્રદ વલણો…

અમદાવાદમાં “જુલુશ-એ-ગૌષીયા” કાઢીને “ગૌષ પાક (રેહ્મતુલ્લાહ અલૈહ)”ની ૧૧વી શરીફની ઉજવણી કરવામાં આવી

“ગૌષ પાક (રેહ્મતુલ્લાહ અલૈહ)ની શાનમાં મનકબત પઢતા-પઢતા અને ઝૂમતા-ઝૂમતા આશિકોએ “જુલુશ-એ-ગૌષીયા” કાઢીને “ઈદે-ગૌષીયા” ગૌષ પાક (રેહ્મતુલ્લાહ અલૈહ)ની ૧૧વી શરીફની ઉજવણી કરી અમદાવાદ,તા.૧૫ આજરોજ અમદાવાદ શહેરના જમાલપુર ખમાશા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ “દારુલ ઉલૂમ શાહેઆલમ” તરફથી પીરોના પીર, રોશન…

હજરત સૈયદ કુત્બુદ્દિન કાદરી પીરાનપીર (રહે.)ના ઉર્ષ નિમિત્તે મઝાર શરીફ પર ગલેફ પેશ કરાઈ

અમદાવાદ,તા.૧૩ શહેરના જમાલપુર વિસ્તારમાં પીરાને પીરના ચિલ્લા તરીકે ઓળખાતી દરગાહમાં આવેલ મહાન સુફી સંત હમ શબીહે ગૌસુલ આઝમ હઝરત સૈયદ કુત્બુદ્દિન કાદરી (રહમતુલ્લાહ અલયહે) ના ઉર્ષની ઉજવણી શાનો સોકતથી કરવામાં આવી હતી. આ ઉર્ષ નિમિત્તે રાયખડના સામાજીક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી…

સૂફીસંત “હઝરત અબ્દુસ્સ્મદ ખુદાનુમા અને પીરાનપીર (રેહ્મતુલ્લાહ અલૈહ)”ના ઉર્ષ નિમિત્તે અકીદતની ગલેફ પેશ કરાઈ

અમદાવાદ,તા.૧૩ બંને સુફીસંતોના મઝાર શરીફ પર ચાદર ચઢાવીને આપણા  દેશમાં શાંતિ સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા ગુજરાત અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખાસ દુઆઓ કરવામાં આવી હતી. અહમદાબાદ શહેરની મધ્યમાં લાલ દરવાજા ખાતે આવેલ મહાન સૂફીસંત “હઝરત અબ્દુસ્સ્મદ…

અમદાવાદ : “નગરદેવી”ની નગરીમાં નગરજનોની દિવાળી બગાડવાનો કારસો..!

ઐતિહાસિક “નગરદેવી ભદ્રકાળી માતા”ના મંદિર જોડે ઐતિહાસિક ત્રણ દરવાજા બઝાર પણ આવેલું છે જ્યાં ઘણા વર્ષોથી હજારો  લોકો રોજી-રોટી માટે ફૂટપાથ પર બેસીને ધંધો કરે છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. “નગરદેવી ભદ્રકાળી માતા”ના મંદિરમાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ બઝારમાં…