Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ઉફ્ફ…આ લાંચિયાઓ : અમદાવાદમાં વધુ એક લાંચિયો ઝડપાયો, ૭૫,૦૦૦ની લાંચ માંગી હતી

ફરીયાદીની ફરીયાદના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના છટકા દરમ્યાન આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાંની માંગણી કરી, સ્વીકારી, રંગે હાથ ઝડપાયો હતો. અમદાવાદ,તા.૪ ગુજરાતમાં આમ તો લોકો ભ્રષ્ટાચારની વાતો કરતા જ હોય છે સાથે જ લાંચ લેતા…

ગુજરાતના મહાન સૂફીસંત “હઝરત શાહેઆલમ બુખારી” (રેહ્મતુલ્લાહ અલૈહ)ની દરગાહ પર લાડુ વિતરણનો પ્રોગ્રામ યોજાયો

લાડુ વિતરણના કાર્યક્રમ બાદ ગુજરાત સહિત સમગ્ર  દેશમાં હિંદુ-મુસ્લિમ કૌમી એકતા, શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા લોકો ખુશહાલ રહે તેવી દુઆ કરવામાં આવી હતી.  અમદાવાદ,તા.3 શહેરના શાહેઆલમ દરગાહ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્લામી મહિનો  ‘જમાદિલ…

“હજરત પીર મુહમ્મદ શાહ” (રેહમતુલ્લાહ અલૈહ)ના સંદલ-ઉર્ષની અકીદત પૂર્વક ઉજવણી કરાઈ

મહાન સુફી સંત “હજરત પીર મુહમ્મદ શાહ” (રેહમતુલ્લાહ અલૈહ)ના ૨૮૨માં સંદલ-ઉર્ષની ઉજવણીના પ્રસંગે અકીદતની ચાદર પેશ કરવામાં આવી હતી.  અમદાવાદ શહેરના મહાન સુફી સંત અને જેમના નામ પરથી પીર મુહમ્મદ શાહ રોડ સુવિખ્યાત છે તેવા મહાન બુઝુર્ગ “હજરત પીર મુહમ્મદ…

“અમદાવાદ મુસ્લિમ બાવરચી જમાત” દ્વારા રાખવામાં આવેલી મેનેજિંગ કિમટીની ચુંટણી મોકૂફ : પ્રેસિડેન્ટ

લગ્નોત્સવની સીઝન હોવાથી જમાતના મોટાભાગના સભ્યો અને મતદારો તેમને મળેલા પ્રીઓર્ડરને કારણે તેમાં વ્યસ્ત હોવાથી હાજરી આપી નહી શકે તેથી મેનેજિંગ કિમટીની ચુંટણીની પ્રક્રિયા ફેબ્રુઆરી ૨૦૨૫ના બીજા અઠવાડીયામાં રાખવામાં આવશે. અમદાવાદ,તા.૨૭-૧૧-૨૦૨૪ શહેરના ત્રણ દરવાજા ખાતે આવેલ “અમદાવાદ મુસ્લિમ બાવરચી જમાત”…

અમદાવાદ : ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશન દ્વારા અનોખી પહેલ કરવામાં આવી

(રીઝવાન આંબલીયા) પતંગ હોટેલમાં “નેશનલ સોસાયટી ફોર ચેન્જીસ ફોર ચાઈલ્ડહૂડ કેન્સર ઈન ઈન્ડિયા” બાળકો માટે ૨૫ નવેમ્બરના રોજ  સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ,તા.૨૬  અમદાવાદના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ…

26 નવેમ્બર ‘બંધારણ દિવસ’ : “ઉર્જાઘર સંસ્થા” દ્વારા શાળામાં ‘Samvidhan Live Be a Jagrik Programme’નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ,તા.૨૬ નવેમ્બર  આ કાર્યક્રમ છેલ્લા પાંચ અઠવાડિયાથી સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે જે રમતના સ્વરૂપમાં છે, જેને રમીને યુવા વિદ્યાર્થીઓ મનોરંજક રીતે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીને કાર્યો કરે છે અને શીખે છે. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ સામૂહિક રીતે…

અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

(અબરાર એહમદ અલવી) ત્રણ વર્ષથી લઇ ૮૯ વર્ષ સુધીના દર્દીઓની સફળ સારવાર પથરીની સારવાર માટે દર્દીઓએ હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની જરૂર નથી – ડૉ. રાકેશ જોશી મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ અમદાવાદ કુલ ૪૦ દર્દીઓ પથરીની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં વેઇટીગમા …

અમદાવાદ : “શાહ-એ-આલમ દરગાહ ટ્રસ્ટ”ના નવનિયુક્ત વહીવટદારોએ દરગાહની શુભેચ્છા મુલાકાત લીધી

નવનિયુક્ત વહીવટદારોએ સખત શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો દરગાહ પરિસરમાં કોઈપણ ત્રાહિત વ્યક્તિ ખોટો વાદ-વિવાદ ઉભો કરશે તો તેની ઉપર કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.  અમદાવાદ,તા.૨૧ શહેરના “શાહ-એ-આલમ દરગાહ ટ્રસ્ટ”ના નવનિયુક્ત વહીવટદાર જી.એચ. ખાન સાહેબ (Ex. DySp Gujarat Police) …

ઓનલાઇન વોટ્‌સએપ હેક કરી છેતરપીંડી કરતી ગેંગના સભ્યની ધરપકડ કરાઇ

(એચ.એસ.એલ), અમદાવાદ,તા.૨૧ સાયબર ગઠીયાએ વોટ્‌સએપ એકાઉન્ટ હેક કરી ભોગ બનનારના મિત્રોને પૈસાની જરૂર હોવાનું જણાવી ભોગ બનનારના નામે પૈસા પડાવી લઇ છેપરપીંડી આચરી છે. શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્‌સએપ હેક કરી સાયબર ક્રાઇમ કરતી ગેંગના સભ્યની સ્ટેટ…

રિવરફ્રન્ટ પર આવેલી એક કલાત્મક મસ્જિદ ઇતિહાસ પ્રેમીઓ અને ટુરિસ્ટોની નજરોથી ઓઝલ કેમ છે..?

✍️ અશોકકુમાર હંસદેવજી સાગઠિયા.. સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧ મસ્જિદ પરિસરમાં જ ‘બાબા લૂઅ્લૂઇ’ની દરગાહ આવેલી હોવાથી આ મસ્જિદ ‘બાબા લૂઅ્લૂઇ’ના નામથી પ્રસિધ્ધ થઇ, અપભ્રંશ થઇ ‘બાબા લવલવી’ની મસ્જિદ તરીકે ઓળખાય છે. મને અમદાવાદમાં સાબરમતીના કાંઠે જમાલપુર વિસ્તારમાં રિવરફ્રન્ટના કાંઠે આવેલી ‘બાબા…