અમદાવાદ : ‘GRACE MOUNT EVENT’ પ્રસ્તુત GMA 2025નું કૃપા સોલંકી દ્વારા આયોજન કરવામાં આવ્યું
(Rizwan Ambaliya) કૃપા સોલંકી દ્વારા અમદાવાદ લાયન્સ હોલ ખાતે ‘GRACE MOUNT EVENT’ પ્રસ્તુત GMA 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના લાયન્સ હોલ ખાતે ‘GRACE MOUNT EVENT’ પ્રસ્તુત GMA 2025નું સફળ આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજેન્દ્રસિંહ…
અમદાવાદ : હોળી-ધુળેટી નિમિત્તે ગરીબ બાળકોને નિઃશુલ્ક પિચકારીનું વિતરણ કરાયું
અમદાવાદ,તા.૧૩ ગુરૂવારના રોજ રાજ્યભરમાં હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે શુક્રવારના રોજ ધૂળેટીનો પર્વ મનાવવામાં આવશે. શહેરના રાયખડના સામાજીક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ ગરીબ બાળકો પણ તહેવાર મનાવી શકે તે હેતુથી રાયખડ સ્થિત જવાહર ચોક ખાતે બાળકોને પિચકારીનું મફતમાં વિતરણ…
ગોડસે જિંદાબાદ….આ વાત ઇતિહાસના કોઈ પાને લખાઈ નથી, પણ મારા દાદાજીએ કહી છે
– અશોકકુમાર સાગઠિયા.. મહાત્મા ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, ”હું કાગડા કુતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં આવું.” તે ૧૨મી માર્ચ સન ૧૯૩૦નો તે અવિસ્મરણીય દિવસ હતો. સમગ્ર દાંડીકુચનો માર્ગ જાહેર કરવામાં આવ્યો હતો અને તે…
અમદાવાદ : હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થતા પોલીસ બેડામાં શોકનો માહોલ
(અબરાર એહમદ અલવી) અમદાવાદ,તા.૧૦ અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈનું આજે સોમવારે 10મી માર્ચ વહેલી સવારે મોત થતા પરિવારમાં તેમજ પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ છે….
અમદાવાદ : ‘નીરુ ફાઉન્ડેશન’ દ્વારા બાળપણના કેન્સર જાગૃતિ માટે એક અનોખી પહેલ
(Rizwan Ambaliya) બાળપણના કેન્સર જાગૃતિ માટે ‘નીરુ ફાઉન્ડેશન’ દ્વારા કાંકરિયા ગેટ ન 1. ખાતે એક અનોખી પહેલ કરવામાં આવી હતી. અમદાવાદ,તા.૧૦ શહેરના જીસીઆરઆઈ હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી ‘નીરુ ફાઉન્ડેશન’ દ્વારા બાળપણના કેન્સર જાગૃતિ માટેનો એક ગ્રાન્ડ walk કથોન, સફળતાપૂર્વક આયોજન કરવામાં…
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની પુર્વ સંધ્યાએ મહિલાએ કર્યુ મહાદાન : અંગદાન
(અબરાર એહમદ અલવી) સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૦મું અંગદાન …… સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૮૦ અંગદાન થકી ૫૬૯ જરુરિયાતમંદોને નવજીવન …….. પત્ની બબલીદેવીએ બ્રેઇન ડેડ પતિ મોહનલાલના અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો ……… હ્યદય,એક લીવર, બંને કીડની મળી કુલ ચાર…
અમદાવાદ : વસ્ત્રાલમાં આવેલ ‘અર્પણ ઇન્ટરનેશન સ્કૂલ’ ખાતે “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં આવી
(Amit Pandya) અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ‘અર્પણ ઇન્ટરનેશન સ્કૂલ’ ખાતે “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી આજે 8 માર્ચ એટલે “વિશ્વ મહિલા દિવસ” વસ્ત્રાલ ખાતે આવેલ અર્પણ ઇન્ટરનેશન સ્કૂલમાં “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણીનું આયોજન ખુબ જ સારી રીતે…
અમદાવાદ : પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં મહા શિવરાત્રિના પાવન પર્વની હરહર મહાદેવ ના નારા સાથે થઈ ભવ્ય ઉજવણી
અમિત પંડ્યા દેવાધિદેવ મહાદેવને 250 કિલો દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ,અમદાવાદ,તા.૨૬ આજે મહા શિવરાત્રિના પાવન પર્વની ભવ્ય ઉજવણી અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિર કરવામાં આવી હતી. વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા…
અલવિદા : કવિ અનિલ જોશીનું નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ
(Abrar Ahmed Alvi) ગુજરાતી સર્જક અનિલ જોશીનું 85 વર્ષની ઉમરે મહાશિવરાત્રીના પર્વની સવારે નિધન થયું છે. કવિ અનિલ એક ઉમદા સર્જક હતા. અનિલ જોશીના નિધનથી ગુજરાતી કાવ્ય સાહિત્યને ખોટ પડશે. અનિલ જોશી 2010માં નરસિંહ એવોર્ડથી સન્માનિત થયા હતા. અમદાવાદની H….
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે અંગદાન
(Abrar Ahmed Alvi) અર્ધાંગિનીના તમામ અંગોનું દાન કર્યું પતિ સુરેશભાઇ ગોહિલે ……. ખેડા જિલ્લામાં આવેલ નવાગામના ૪૮ વર્ષીય રક્ષાબેન સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતાં પતિએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો …….. હ્રદય, લીવર અને બે કિડનીના દાનથી ચાર જરુરિયાતમંદોને નવજીવન ………….