અનોખી પહેલ : જન્મ દિવસ નિમિત્તે ગરીબ અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા
(Rizwan Ambaliya) અમદાવાદ,તા.૦૭ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલ મુક્તિ ફોજ અંધ પુરુષ કર્મચારી ગૃહમાં સવિતાબેન ફીલીપ પરમારના જન્મ દિવસ નિમિત્તે દિનેશભાઈ ફિલીપ પરમારના હસ્તે ગરીબ અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં મુક્તિ ફોજ ચર્ચના ધર્મ ગુરુ…
“હ્યુમાનીટી ફાઉન્ડેશન” દ્વારા ફ્રી નોટબૂક વિતરણનું કાર્યક્રમ યોજાયો
“હ્યુમાનીટી ફાઉન્ડેશન” તથા અરબગલીના નવજવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રી નોટબુક વિતરણનું કાર્યક્રમ સફળતા પુ્ર્વક યોજાયો “શિક્ષણ એ આપણા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.” અમદાવાદ,તા.05 શહેરના અરબગલી, પત્થરકુવા રીલીફ રોડ ખાતે તા. 05/06/25…
“પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન કરવામાં આવ્યો
આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે કારંજ પોલીસ સ્ટેશનના P.I પી.ટી. ચૌધરીએ ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અને પોતાના હસ્તે ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન કરી કૌમી એકતા મેહકાવી હતી. “દિલથી અપાયેલ શિક્ષણ સમાજમાં ક્રાંતિ લાવી…
અમદાવાદના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં લોકોની દયનીય પરિસ્થિતિ સર્જાઇ
અમિત પંડ્યા (વસ્ત્રાલ, અમદાવાદ) અમદાવાદના પૂર્વમાં આવેલ વસ્ત્રાલ વિસ્તારમાં રિંગ રોડની પૂર્વમાં આવેલ ન્યૂ વસ્ત્રાલ વિસ્તાર ના રહીશો ની થઈ છે કફોડી સ્થિતિ શહેરના પૂર્વમાં આવેલ વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા 8 માસથી ચાલી રહેલ ડ્રેનેજ લાઇન અને સ્ટોમ વોટર લાઇનના કારણે ઠેર…
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
(અબરાર એહમદ અલવી) રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં…
લાઈસન્સ હોલ્ડર પાથરણાવાળા તંત્ર સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડી લેવાના મૂડમાં : તંત્ર સામે બાંયો ચઢાવી
(અબરાર એહમદ અલવી) આ મિટિંગ દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી કે, ભદ્ર પ્લાઝામાં ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગના લાયસન્સ ધરાવતા લોકો પોતાની રોજી-રોટી માટે વર્ષોથી કાયદેસર શાંતિ અને ભાઈચારાથી પાથરણા લગાવે છે. અમદાવાદ,તા.૦૪ શહેરના હાર્દસમા વિસ્તાર એવા ત્રણ દરવાજામાં…
આચાર્ય શ્રી ગોપીનાથજી 251 વર્ષ શ્રીવાક્પતિ જ્યોતિ રસોત્સવની ઉજવણી કરવામાં આવી
(Rizwan Ambaliya) પ. પૂ. આચાર્ય શ્રી રણછોડલાલજી મહોદય શ્રી (આભરનચાર્ય)ની અધ્યક્ષતામાં આચાર્ય શ્રી ગોપીનાથજી 251 વર્ષ શ્રીવાક્પતિ જ્યોતિ રસોત્સવની ઉજવણી થઇ શહેરના કાલુપુર ખાતે આવેલ ગોસ્વામી હવેલી દોશીવાડાની પોળ મા શ્રી નટવરલાલ પ઼ભુનો ૨૩૦મો પાટોત્સવ નિમિતે કુંન્દકાલાર્પણ સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન…
“પરંપરાની પ્રતિષ્ઠા” એક સાથે ચાર બૂકોનું લોન્ચિંગ કરવામાં આવ્યું
(Rizwan Ambaliya) (Jayesh Vora) અરવિંદભાઈ બારોટના ચાર નવા પુસ્તકો : (૧) વરત વરતોલા, (૨) રીત રિવાજ (૩) ખાતર માથે દીવો અને (૪) ગામ ગોકીરોનો લોકાર્પણ કરવામાં આવ્યું તા. ૨૭ એપ્રિલ ૨૦૨૫, રવિવારની સાંજે જાણીતા લોકસાહિત્યકાર, લેખક, કવિ, ગાયક, ગીતકાર, એવા…
‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ’નું રવિન્દ્રનાથ ટાગોર હોલમાં આયોજન કરવામાં આવ્યો
(Rizwan Ambaliya) (Jayesh Vora) ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ’ના પ્લેટફોર્મ પર સમગ્ર વિશ્વના 105 દેશોમાંથી 3500થી વધુ ફિચર ફિલ્મ્સ, શોર્ટ ફિલ્મ્સ, ડોક્યુમેન્ટ્રીસ, મ્યુઝીક વિડીયોઝ અને એનિમેશન મૂવીઝનું સબમીશન થયું હતું. તા. 25/4/2025 શહેરના પાલડી સ્થિત રવિન્દ્રનાથ ટાગોર હોલમાં ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ…
સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલનો રાજપથ ક્લબ ખાતે લાઈવ કોન્સર્ટ યોજાશે
(Rizwan Ambaliya) અમદાવાદમાં યોજાઈ રહ્યો છે સંગીતનો મેળો…. સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલનો રાજપથ ક્લબ ખાતે લાઈવ કોન્સર્ટ યોજાશે તા. ૩ મે ૨૦૨૫ને સાંજે ૭:૩૦ વાગ્યાથી રાજપથ કલબની લૉનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પાર્થિવ ગોહિલ વિશ્વભરમાં પ્રસિદ્ધ ગુજરાતી અને…