Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

કોરોના ગુજરાત

21 જૂનથી ગુજરાતમાં તમામ સેન્ટર્સ પર 18થી 44ની વયના લોકો માટે “વોક-ઈન-વેક્સિનેશન”

અમદાવાદ, રાજ્યમાં 18થી 44ની વય જૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21મી જૂન, 2021થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન પૂર્વ-રજિસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વૉક-ઈન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજિસ્ટ્રેશન કરીને આપવામાં આવશે. સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર…

ગુજરાત

ફિલ્મી ડાયલોગનો વીડિયો બનાવનાર મહિલા હોમગાર્ડ અંતે સસ્પેન્ડ

સુરત,સુરતના મહિલા હોમગાર્ડને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકવું ભારે પડ્યું છે. ફરજ દરમિયાન ફિલ્મી ડાયલોગ પર વીડિયો બનાવનાર મહિલા હોમગાર્ડને જિલ્લા હોમગાર્ડના અધિકારીએ આખરી હુકમ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધા છે. હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ…

ગુજરાત

બાબા રામદેવનો વેશ ધારણ કરી મોંઘવારીના વિરોધમાં સાયકલ યાત્રા કાઢી

વડોદરા,વડોદરા શહેરના સામાજિક કાર્યકરે બાબા રામદેવનો વેશ ધારણ કરીને કમરતોડ મોંઘવારીના વિરોધમાં સાઇકલ યાત્રા કાઢી હતી. માર્ગો ઉપર નીકળેલી સાઇકલ યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ બાબા રામદેવની વેશભૂષામાં તેલનો ડબ્બો અને ગેસના બોટલ સાથે પેટ્રોલ-ડીઝલના વધતા…

પાલનપુરમાં વૃદ્ધની છાતી પર ફોન, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યાં : મેડિકલ ચેકઅપ કરાવતાં તબીબો ચોંકી ઉઠ્યા

પાલનપુરપાલનપુરના નવજીવન સોસાયટી વિસ્તારમાં રહેતા ૬૩ વર્ષીય વૃદ્ધની છાતી પર અચાનક મોબાઈલ, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યા તેમનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. રાવલ પરિવારે તુરંત નવીનભાઈને લઈને પાલનપુર સિવિલમાં ચેકઅપ કરાવ્યું હતું જ્યાં ફરજ પરના તબીબો ચોંકી ઉઠ્યા હતા અને…

હવે “મા અમૃતમ્‌ વાત્સલ્ય કાર્ડ” સરકારી હોસ્પિટલમાંથી કઢાવી શકાશે

આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે વ્યક્તિગત કાર્ડ અપાશે ગાંધીનગરકોરોના કાળમાં દર્દીઓની સારવાર માટે મા કાર્ડ દ્વારા લોકોને સસ્તી સારવાર મળી રહી છે. તે ઉપરાંત સંક્રમણની પરિસ્થિતિને જાેતાં આવકના દાખલા કઢાવવાની મુશ્કેલીને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે ગઈકાલે મા કાર્ડની…

ગુજરાત

મુખ્યમંત્રીની કોર કમિટીની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

ગાંધીનગર,તા9 મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો. તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે.આ નિયંત્રણો તારીખ ૧૧ જૂનથી ૨૬ જૂન સવારે ૬ વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ…

ગુજરાત

અદ્દભૂત ઘટના : જામનગરમાં સાપના ઇંડામાંથી બચ્ચાને રેસ્ક્યુ કરાયા

જામનગર,તા.૭છેલ્લાં ઘણાં સમયથી જામનગરની જાણીતી સંસ્થા લાખોટા નેચર ક્લબ ફ્રી સાપ બચાવની કામગીરી, ઘાયલ પક્ષીઓ બચાવવા અને તેની સારવાર, વૃક્ષારોપણ કરવું તેમજ પ્રકૃતિ સંરક્ષણ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરી રહી છે. આ સંસ્થામાં છેલ્લા ઘણા સમયથી સેવા આપતા પકૃતિ પ્રેમી ડો….

એક પંખો, એક ટ્યૂબ લાઇટ અને બિલ પકડાવ્યું અધધ…૬ લાખ રુપિયા

અરવલ્લી,તા.૬મોડાસામાં વીજ વિભાગનો મોટો છબરડો સામે આવ્યો છે. મોડાસાનાં એક શ્રમિક સિરાજભાઇ શેખનાં ઘરમાં એક પંખો અને એક ટ્યુબ લાઇટ છે છતાં તેમના ઘરનું વીજ બિલ ૬.૩૨ લાખ રૂપિયા આવ્યું છે. મોડાસામાં એલાયન્લ નગરમાં રહેતા પરિવારે જ્યારે આ બિલ જાેયું…

ગુજરાત

સરકારી અને ખાનગી તમામ ઓફિસોમાં સોમવારથી 100 ટકા સ્ટાફ કામ કરી શકશે

અબરાર અલ્વી ગાંધીનગર,તા.4 ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં હવે ધીમેધીમે કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. આજથી હવે રાજ્યના 36 શહેરોમાં પણ જાહેર જીવન રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે, એટલે કે તમામ વેપાર ધંધા સવારે 9 થી સાંજે 6 વાગ્યા…

ગુજરાત

બે બહેનોએ દરદીઓની સારવાર બદલ મળેલો પગાર દાન કર્યો

આઇસોલેશન સેન્ટરમાં સાજા થઈને ઘરે પાછા જઈ રહેલા દરદીને વિદાય આપતી વખતે મિતલ, તેની બહેન દક્ષિતા અને તેમના પિતા ભાવેશ બવાડિયા. સુરત, કોરોનાની મહામારીમાં સુરતની બે બહેનોએ આવકારદાયક, અનુકરણીય સદકાર્ય કરતાં કોરોના દરદીઓની સારવાર બદલ તેમને મળેલો માનદ પગાર શહીદ…