ગુજરાતમાં આગામી ૭ દિવસ ભારે વરસાદની આગાહી : દક્ષિણ ગુજરાતમાં ફરીવાર એલર્ટ જાહેર
આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ૨૦ ટકા વધુ વરસાદ થયો- હવામાન વિભાગ રિપોર્ટ અનુસાર આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ૨૦ ટકા વધુ વરસાદ થયો છે. જાેકે, આ બાબતે અમદાવાદ થોડું પાછળ રહી ગયું, અહીં સામાન્ય કરતાં ૮ ટકા ઓછો વરસાદ…
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આંકડો ૧૪૦એ પંહોચ્યો : રાજકોટમાં ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકીનો ભોગ લીધો
આ વાયરસ સેન્ડ ફલાય દ્વારા ફેલાતો હોવાથી પાલિકા દ્વારા તમામ સંભવિત સ્થાનો પર દવા છાંટવામાં આવી રહી છે. રાજકોટ/ગાંધીનગર,તા. ૩ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત હોય તેમ લાગી રહ્યું છે કેમ કે, કેસોનો આંકડો ૧૪૦એ પંહોચ્યો છે. રાજકોટમાં ચાંદીપુરા વાયરસે…
“ભારતીય અંગદાન દિવસ” અંગદાન ક્ષેત્રે ગુજરાતનો ડંકો
(અબરાર એહમદ અલવી) તા.૩જી ઓગષ્ટ “ભારતીય અંગદાન દિવસે” ભારત સરકારના નેશનલ ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (NOTTO) દ્વારા ગુજરાત રાજ્યને મળ્યા કુલ છ એવોર્ડ “નેશનલ ઓર્ગન ડોનેશન ડે”ના દીવસે દિલ્હી ખાતે સતત બીજા વર્ષે સિવિલ હોસ્પિટલને NOTTO દ્વારા મળ્યો બેસ્ટ…
છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૨ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો, હજી ૩ દિવસ રહશે વરસાદી માહોલ
રાજ્યમાં આજે (શુક્રવારે) પણ સાવર્ત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ,તા. ૧ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ગઈ કાલે અમદાવાદ સહિત ઘણા જીલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદી સિસ્ટમની અસર ઓછી થઈ છે. તેમજ રાજ્યમાં આજે (શુક્રવારે)…
સ્પા-મસાજની આડમાં દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચલાવનારને ઝડપી પાડતી સુરત પોલીસ
અડાજણ ભૂલકા ભવન જલારામ હોન્ડાના શોરૂમ પાસે આવેલી એક દુકાનમાં સ્પા-મસાજની આડમાં મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવે છે. સુરત,તા. ૧ સુરતમાં પોલીસની સતર્કતાનો વધુ એક દાખલો સામે આવ્યો છે જેમાં, સ્પા–મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવ્યાપારના ગેરકાયદેસર ધંધા કરનાર વ્યક્તિને…
“વ્હાલી દીકરી યોજના” થકી રાજ્ય સરકાર ગરીબની દીકરી માટે ભજવી રહી છે ‘પેરેલલ પેરેન્ટ’ની ભૂમિકા
આ યોજના હેઠળ છેલ્લા ૫ વર્ષોંમાં ૨.૩૭ લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી ગાંધીનગર,તા. ૩૧ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા…
સાબરડેરી દ્વારા શામળાજી ખાતે નવતર પ્રયોગ સાથે 5 હજાર હેકટર જમીનમાં ડ્રોન દ્વારા વૃક્ષા રોપણ
(અબરાર એહમદ અલવી) નવતર પ્રયોગ સાથે 5 હજાર હેકટર જમીનમાં ડ્રોન દ્વારા વૃક્ષા રોપણ કરતા રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર અને સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલ તેમજ ડિરેક્ટરો અને સાબરડેરીના અધિકારીઓ સામાજિક વનીકરણ, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક ઉત્તર દાયિત્વના ભાગરૂપે સાબરડેરી…
જામનગરમાં બે બાળકોનું ચાંદીપુરા વાઇરસથી મોત : ૪ બાળ દર્દીઓ સારવાર હેઠળ
મંગળવારે સારવાર અર્થે આવેલા લાલપુરના ૧૧ વર્ષને ૮ માસના એક બાળકનું બુધવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં હોસ્પિટલ વર્તુળમાં દોડધામ થઈ છે. જામનગર, તા. ૨૪ રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા…
સિટી સર્વે ઓફિસમાં ACB દ્વારા ૧ લાખની લાંચ લેતા એક અધિકારીને ઝડપી લેવાયો
આણંદ,તા. ૨૩ ગુજરાત એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા વધુ એક લાંચિયા અધિકારીને ઝડપી લેવામાં આવ્યો છે. આણંદના ખંભાતમાંથી ACB અધિકારીઓ દ્વારા સફળ ટ્રેપ. સિટી સર્વે ઓફિસ ખંભાતમાં ACBએ કાર્યવાહી કરતાં ૧ લાખની લાંચ લેતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. ગુપ્ત…
૨૨ જુલાઈ, રાષ્ટ્રીય કેરી દિવસ : ગુજરાતે વર્ષ ૨૦૨૩-૨૪માં ૬૮૯.૫ મેટ્રિક ટન કેરીની નિકાસ કરી, છેલ્લા પાંચ વર્ષોમાં ૨૫૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરી
અમદાવાદ/ગીર,તા. 22 ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે પણ લગભગ ૨ લાખ કિલોથી વધુ કેસર કેરીઓનું ઇ-રેડિયેશન કરીને તેની નિકાસ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે સતત વૃદ્ધિ કરી રહ્યું છે. કૃષિ પાકો…