Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત સરકાર દ્વારા “હર ઘર તિરંગા” કાર્યક્રમ યોજવાનું ભવ્ય આયોજન

ગુજરાતના મુખ્ય ચાર શહેરોમાં ૨થી ૩ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે ગાંધીનગર, તા. ૭ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યકક્ષા મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસને સંબોધિત કરીને ગુજરાતમાં યોજાનાર “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણી વિશે માહિતી આપી હતી. ભારત…

‘હર ઘર તિરંગા’ અભિયાન – જાણો રાષ્ટ્રધ્વજ સંહિતા વિશે જાહેર કે, ખાનગી સ્થળો પર હવે દિવસની જેમ રાત્રે પણ તિરંગો ફરકાવી શકાય છે

રાષ્ટ્રધ્વજ સંહિતામાં દર્શાવ્યા મુજબ તિરંગાને મોભેદાર સ્થળ ઉપર ફરકાવવાનો રહે છે, ક્ષત તિરંગાનો આદર સાથે નિકાલ કરવો જાેઇએ ગાંધીનગર,તા. ૮ દેશની આઝાદીના ૭૭ વર્ષ પૂર્ણ થવાના સુવર્ણ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘હર ઘર તિરંગા’નું આહ્વાન કર્યું…

ગુજરાતમાં સ્કૂલના વિદ્યાર્થીઓને નેશનલ ખેલાડીઓ જેવા કપડા અપાશે

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેને લઈને યુવા ખેલાડીઓને અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ મળી રહેશે. સુરત,તા.૦૭ વર્ષ ૨૦૩૬માં ભારતમાં ઓલમ્પિક ગેમનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આ ઓલમ્પિકને લઈને સુરતમાં…

ગુજરાત

૯ ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” – આરોગ્ય સેવાઓ અને સુખાકારી

હાલ રાજ્યમાં ૨.૫૬ કરોડ આયુષ્માનકાર્ડ ધારકો પૈકી આદિવાસી બહુલ વસ્તી ધરાવતા ૧૪ જિલ્લાઓના કુલ ૧.૦૪ કરોડ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં આ ૧૪ જિલ્લાઓના કુલ ૪.૧૩ લાખ લાભાર્થીઓના ક્લેઇમ પેટે કુલ રૂ. ૧૧૩૯.૮ કરોડની રકમ ચૂકવાઇ રાજ્યના…

ગુજરાતમાં આગામી ૭ દિવસ ભારે વરસાદની આગાહી : દક્ષિણ ગુજરાતમાં ફરીવાર એલર્ટ જાહેર

આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ૨૦ ટકા વધુ વરસાદ થયો- હવામાન વિભાગ રિપોર્ટ અનુસાર આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ૨૦ ટકા વધુ વરસાદ થયો છે. જાેકે, આ બાબતે અમદાવાદ થોડું પાછળ રહી ગયું, અહીં સામાન્ય કરતાં ૮ ટકા ઓછો વરસાદ…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આંકડો ૧૪૦એ પંહોચ્યો : રાજકોટમાં ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકીનો ભોગ લીધો

આ વાયરસ સેન્ડ ફલાય દ્વારા ફેલાતો હોવાથી પાલિકા દ્વારા તમામ સંભવિત સ્થાનો પર દવા છાંટવામાં આવી રહી છે. રાજકોટ/ગાંધીનગર,તા. ૩ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત હોય તેમ લાગી રહ્યું છે કેમ કે, કેસોનો આંકડો ૧૪૦એ પંહોચ્યો છે. રાજકોટમાં ચાંદીપુરા વાયરસે…

ગુજરાત અમદાવાદ

“ભારતીય અંગદાન દિવસ” અંગદાન ક્ષેત્રે ગુજરાતનો ડંકો

(અબરાર એહમદ અલવી) તા.૩જી ઓગષ્ટ “ભારતીય અંગદાન દિવસે” ભારત સરકારના નેશનલ ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (NOTTO) દ્વારા ગુજરાત રાજ્યને મળ્યા કુલ છ એવોર્ડ “નેશનલ ઓર્ગન ડોનેશન ડે”ના દીવસે દિલ્હી ખાતે સતત બીજા વર્ષે સિવિલ હોસ્પિટલને NOTTO દ્વારા મળ્યો બેસ્ટ…

છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૨ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો, હજી ૩ દિવસ રહશે વરસાદી માહોલ

રાજ્યમાં આજે (શુક્રવારે) પણ સાવર્ત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ,તા. ૧ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ગઈ કાલે અમદાવાદ સહિત ઘણા જીલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદી સિસ્ટમની અસર ઓછી થઈ છે. તેમજ રાજ્યમાં આજે (શુક્રવારે)…

સ્પા-મસાજની આડમાં દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચલાવનારને ઝડપી પાડતી સુરત પોલીસ

અડાજણ ભૂલકા ભવન જલારામ હોન્ડાના શોરૂમ પાસે આવેલી એક દુકાનમાં સ્પા-મસાજની આડમાં મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવે છે. સુરત,તા. ૧ સુરતમાં પોલીસની સતર્કતાનો વધુ એક દાખલો સામે આવ્યો છે જેમાં, સ્પા–મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવ્યાપારના ગેરકાયદેસર ધંધા કરનાર વ્યક્તિને…

ગુજરાત

“વ્હાલી દીકરી યોજના” થકી રાજ્ય સરકાર ગરીબની દીકરી માટે ભજવી રહી છે ‘પેરેલલ પેરેન્ટ’ની ભૂમિકા

આ યોજના હેઠળ છેલ્લા ૫ વર્ષોંમાં ૨.૩૭ લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી ગાંધીનગર,તા. ૩૧ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા…