21મી માર્ચ વિશ્વ કવિતા દિવસ
અબરાર અલ્વી 21 માર્ચ એટલે કે વિશ્વ કવિતા દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘે ૨૧ માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે જાહેર કર્યો છે. સાહિત્યનો સૌથી વધુ લોકપ્રિય અને જૂનો પ્રકાર પણ કવિતા છે વિશ્વ કવિતા દિવસે આપણે કવિતા અંગે જાણીએ એવી માહિતી…
હૈદર અલી સાની હઝરત શાહ વજીહુદ્દીન અલવી (ર.હ)
(અબરાર અલ્વી) અમદાવાદને ઓલીયાઓનો શહેર કહેવામાં આવે છે કારણ કે, અમદાવાદમાં ઘણા ઓલીયાઓ આરામ ફરમાવી રહ્યાં છે અને ઇતિહાસ ગવાહી આપે છે કે અમદાવાદની સ્થાપના પણ ચાર એહમદ દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદમાં આરામ ફરમાવી રહેલા બુઝુર્ગોની જુદી-જુદી કરામતો છે…