Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૭ : “હઝરત કાલુ શહિદ” (રહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી) “હઝરત કાલુ શહિદ” (રહ્મતુલ્લાહ અલૈહ)ના હાલાતો પણ પડદા પાછળ છૂપાયેલા છે. આપનો મઝારે પૂરઅન્વરથી જબરદસ્ત ફૈઝ જારી છે. આ મોહલ્લો સારંગપુર કે, દાનપુર પણ કેહવાતો. ગુજરાતના સુલતાનોના યુગમાં પૂરરોનક થતા આબાદ હતો. મલિક સારંગે તે આબાદ કરેલ…

“રમઝાન” મુબારક..! રેહમતો, બરકતોનો પવિત્ર મહિનો “રમઝાન”

(અબરાર એહમદ અલવી) આવી ગયો છે રેહમતો, બરકતોનો પવિત્ર મહિનો “રમઝાન” જેની ફઝીલતો છે બેહિસાબ…”સફીર” સાપ્તાહિક ન્યુઝ પેપર પરિવાર તરફથી આપ સહુને રમઝાનની શુભકામનાઓ પાઠવીએ છીએ..! ઇસ્લામિક કેલેન્ડરના તમામ 12 મહિનામાં “રમઝાન” સૌથી પવિત્ર અને શુભ મહિનો છે, જેમાં રોઝાને મુખ્યત્વે…

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૪ : અફઝલતરીન ઈબાદત ગુઝાર ઓલિયા “હઝરત દરિયાખાન” (રેહ્મતુલ્લા અલૈહ)

(અબરાર એહમદ અલવી) આપના નામથી અમદાવાદમાં એક મોહલ્લો પ્રખ્યાત છે જેનું નામ દરિયાપુર છે, જે આપે પોતે જ આબાદ કર્યો હતો આપનું મુબારક નામ દરિયાખાન છે. આપ હઝરત સુલતાન મેહમૂદ બેગડાના ઉમરાઓમાંથી એક છે. રાજ્કીય તારીખોમાં આપના હાલાત મૌજુદ છે….

અમદાવાદ : પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં મહા શિવરાત્રિના પાવન પર્વની હરહર મહાદેવ ના નારા સાથે થઈ ભવ્ય ઉજવણી

અમિત પંડ્યા  દેવાધિદેવ મહાદેવને 250 કિલો દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ,અમદાવાદ,તા.૨૬  આજે મહા શિવરાત્રિના પાવન પર્વની ભવ્ય ઉજવણી અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિર કરવામાં આવી હતી. વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા…

હિન્દુ ધર્મ મુજબ ઊજવાતી ત્રણ મહારાત્રિ એટલે શિવરાત્રિ, જન્માષ્ટમી અને નવરાત્રિ પૈકી આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ

અમિત પંડ્યા  વસ્ત્રાલ,અમદાવાદ,તા.૨૬  હિન્દુ ધર્મ મુજબ ઊજવાતી ત્રણ મહારાત્રિ એટલે શિવરાત્રિ, જન્માષ્ટમી અને નવરાત્રિ પૈકી આજે મહાશિવરાત્રિનો પાવન પર્વની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે સાથે આજે એક વિશેષ સંજોગ છે એટલે કે, આજે અમદાવાદના 614માં સ્થાપના દિવસ પણ…

“હઝરત કાલુ શહીદ બાબા” (રેહ્મતુલ્લાહ અલૈહ)નો સંદલ-ઉર્સ ધામધુમથી ઉજવવામાં આવ્યો 

(રીયાઝ અરબ દ્વારા) “હઝરત કાલુ શહીદ બાબા” (રેહ્મતુલ્લાહ અલૈહ)નો સંદલ-ઉર્સના કાર્યક્રમનો આયોજન નિઝામ બાપુ દ્વારા કરવામાં  આવ્યો હતો. અમદાવાદ,તા.૧૭  શહેરના શાહપુર કુરેશ હોલ પાસે આવેલ “હઝરત કાલુ શહીદ બાબા” (રેહ્મતુલ્લાહ અલૈહ)નો સંદલ-ઉર્સ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધુમથી ઉજવવામાં…

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૩ : હઝરત નસીરૂદ્દીન મહેમુદશાહ બુઢા ઉર્ફ દરિયાનોશ (રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી) હઝરત નસીરૂદ્દીન મહેમુદશાહ બુઢા ઉર્ફ દરિયાનોશ (રેહમતુલ્લા અલૈહ) હંમેશા અલ્લાહની બંદગીમાં લીન રેહતા હતા અને આપ તે સમયના કુતુબ પણ હતા. હઝરત નસીરૂદ્દીન મહેમુદશાહ બુઢા ઉર્ફ દરિયાનોશ (રેહમતુલ્લા અલૈહ)  હઝરત બુરહાનુદ્દીન કુત્બેઆલમ (રેહ્મતુલ્લાહ અલૈહ)ના મોટા પુત્ર અને…

હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી, હસન સંજરી (રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી) ભારતમાં ચિશ્તી સૂફી પરંપરાના સ્થાપક ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી (રેહ્મતુલ્લાહ અલૈહ) જગવિખ્યાત કરબલાના શહીદ ઇમામ હુસેન (રદિઅલ્લહુઅન્હુમ)ના વંશજ હતા. વિશ્વભરના કરોડો મુસ્લિમો જ નહીં, બલ્કે સર્વે આસ્થાળુઓ માટે અજમેરમાં આવેલી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી (રેહ્મતુલ્લાહ અલૈહ)ની દરગાહ આસ્થાનુ પ્રતિક…

ગુજરાતના મહાન સૂફીસંત “હઝરત શાહેઆલમ બુખારી” (રેહ્મતુલ્લાહ અલૈહ)ની દરગાહ પર લાડુ વિતરણનો પ્રોગ્રામ યોજાયો

લાડુ વિતરણના કાર્યક્રમ બાદ ગુજરાત સહિત સમગ્ર  દેશમાં હિંદુ-મુસ્લિમ કૌમી એકતા, શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા લોકો ખુશહાલ રહે તેવી દુઆ કરવામાં આવી હતી.  અમદાવાદ,તા.3 શહેરના શાહેઆલમ દરગાહ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્લામી મહિનો  ‘જમાદિલ…

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૨ : મહાન સૂફીસંત “હઝરત અબ્દુસ્સમદ ખુદાનુમા” (રેહમતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી) હઝરત અબ્દુસ્સમદ ખુદાનુમા (રેહમતુલ્લાહ અલૈહ)ની દરગાહ પર જે કંઈ સમસ્યા હોય તેમાંથી છુટકારો મેળવવા અકીદતમંદો “મુન્ગની ખીચડી”ની મન્નત (બાધા) રાખે છે. અમદાવાદ શહેરના લાલ દરવાઝા  તાર ઓફીસ પાસે આપનો મઝાર શરીફ આવેલો છે. 5 જમાદીયુલ અવ્વલ હિ.સ…