ઈસ્લામ ધર્મમાં “ઈદ-ઉલ-અઝહા”નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે..? જાણો….
ઈસ્લામ ધર્મમાં “ઈદ-ઉલ-અઝહા”નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે..? જાણો…. (અબરાર એહમદ અલવી) મુસ્લિમોમાં પ્રથમ મોટી ઈદ “ઈદ-ઉલ-ફિત્ર” છે જે રમઝાન મહિનાના ઉપવાસ સમયગાળાના અંતે ઉજવવામાં આવે છે, જ્યારે “બકરી ઈદ” વાર્ષિક હજ યાત્રા સમાપન માટે જાણીતી છે. “ઈદ-ઉલ-અઝહા”, અઝહા અને…
ધોળકા ખાતે હઝરત શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)ના ઉર્ષની સાદાઈથી ઉજવણી કરવામાં આવી
ધોળકા ખાતે હઝરત શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)ના ઉર્ષની સાદાઈથી ઉજવણી કરાઈ અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલ મહાન સુફી સંત હઝરત શાહ હસન ખતીબ ચિશ્તી ઉર્ફ હઝરત શાહ બાવા (રેહ્મતુલ્લાહ અલૈહ)ના ઉર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. જોકે વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સરકારની…
આજે ગુડ ફ્રાઈડે : હે પ્રભુ ઇસુ, આપને ચિર શાંતિ હો…
– અશોકકુમાર હંસદેવજી સાગઠિયા આજે ગુડ ફ્રાઈડે …આજથી બરાબર ૧૯૯૨ વરસ પહેલા ભર બપોરે ૩ વાગ્યે પ્રભુ ઇસુ ખ્રિસ્તને વધ સ્થંભ પર જડી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો હું જાણે કે સાક્ષી હોઉં તેવી લાગણી મેં અમેરીકન લેખક જનરલ…
ઐતિહાસિક રથયાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર કરવામાં આવશે
(Rizwan Ambaliya) ભગવાન મહાવીર ૭૦૦ કિલોના ચાંદીના રથ પર બિરાજમાન થઈ શહેર નગરભ્રમણ કરીને કુંડલપુર નગરી, વલ્લભસદન પોહચશે. જૈન ધર્મનો પ્રભાવ સમજાવવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ અને…
પાપમોચિની એકાદશી વ્રત કથા – ફાગણ વદ – ૧૧
અમિત પંડ્યા જે મનુષ્ય પાપમોચિની એકાદશીનું વ્રત કરે છે, એમના બધા જ પાપો આપોઆપ જ નષ્ટ થઇ જાય છે. પાપમોચિનીની એકાદશીના વિષે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યુ છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે. વ્રત…
“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૭ : “હઝરત કાલુ શહિદ” (રહ્મતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) “હઝરત કાલુ શહિદ” (રહ્મતુલ્લાહ અલૈહ)ના હાલાતો પણ પડદા પાછળ છૂપાયેલા છે. આપનો મઝારે પૂરઅન્વરથી જબરદસ્ત ફૈઝ જારી છે. આ મોહલ્લો સારંગપુર કે, દાનપુર પણ કેહવાતો. ગુજરાતના સુલતાનોના યુગમાં પૂરરોનક થતા આબાદ હતો. મલિક સારંગે તે આબાદ કરેલ…
“રમઝાન” મુબારક..! રેહમતો, બરકતોનો પવિત્ર મહિનો “રમઝાન”
(અબરાર એહમદ અલવી) આવી ગયો છે રેહમતો, બરકતોનો પવિત્ર મહિનો “રમઝાન” જેની ફઝીલતો છે બેહિસાબ…”સફીર” સાપ્તાહિક ન્યુઝ પેપર પરિવાર તરફથી આપ સહુને રમઝાનની શુભકામનાઓ પાઠવીએ છીએ..! ઇસ્લામિક કેલેન્ડરના તમામ 12 મહિનામાં “રમઝાન” સૌથી પવિત્ર અને શુભ મહિનો છે, જેમાં રોઝાને મુખ્યત્વે…
“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૪ : અફઝલતરીન ઈબાદત ગુઝાર ઓલિયા “હઝરત દરિયાખાન” (રેહ્મતુલ્લા અલૈહ)
(અબરાર એહમદ અલવી) આપના નામથી અમદાવાદમાં એક મોહલ્લો પ્રખ્યાત છે જેનું નામ દરિયાપુર છે, જે આપે પોતે જ આબાદ કર્યો હતો આપનું મુબારક નામ દરિયાખાન છે. આપ હઝરત સુલતાન મેહમૂદ બેગડાના ઉમરાઓમાંથી એક છે. રાજ્કીય તારીખોમાં આપના હાલાત મૌજુદ છે….
અમદાવાદ : પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં મહા શિવરાત્રિના પાવન પર્વની હરહર મહાદેવ ના નારા સાથે થઈ ભવ્ય ઉજવણી
અમિત પંડ્યા દેવાધિદેવ મહાદેવને 250 કિલો દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ,અમદાવાદ,તા.૨૬ આજે મહા શિવરાત્રિના પાવન પર્વની ભવ્ય ઉજવણી અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિર કરવામાં આવી હતી. વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા…
હિન્દુ ધર્મ મુજબ ઊજવાતી ત્રણ મહારાત્રિ એટલે શિવરાત્રિ, જન્માષ્ટમી અને નવરાત્રિ પૈકી આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ
અમિત પંડ્યા વસ્ત્રાલ,અમદાવાદ,તા.૨૬ હિન્દુ ધર્મ મુજબ ઊજવાતી ત્રણ મહારાત્રિ એટલે શિવરાત્રિ, જન્માષ્ટમી અને નવરાત્રિ પૈકી આજે મહાશિવરાત્રિનો પાવન પર્વની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે સાથે આજે એક વિશેષ સંજોગ છે એટલે કે, આજે અમદાવાદના 614માં સ્થાપના દિવસ પણ…