Safeer News

Breaking News from Ahmedabad

#SaurashtraUniversity

સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે : વેબસીરીઝ-ઓટીટી પ્લેટફોર્મને કારણે યુવાનોમાં વધે છે ગુનાહિત પ્રવૃત્તિ

અલગ અલગ કોન્સેપ્ટ ધરાવતી વેબસિરીઝ યુવાનો પર ઘણો મોટો પ્રતિભાવ છોડી જાય છે. ઘણી વેબસિરીઝ આક્રમક હોય છે જેનો યુવાનો પર ખૂબ જ અસર થાય છે. આ આક્રમક વેબસિરીઝને જોઈ યુવાનોમાં ગુનાહિત પ્રવૃત્તિ વધે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 1080 લોકો પર…