Safeer News

Breaking News from Ahmedabad

#Prison

ગુજરાત

જેલ વહીવટી તંત્ર દ્વારા જેલમાં એવું વાતાવરણ બનાવવું જોઈએ કે, અપરાધી સજા કાપ્યા બાદ અપરાધી ના રહે : રાજ્યપાલ

રાજ્યપાલ એ આ પ્રસંગે ઓપન જેલના વિચારને મહત્વપૂર્ણ ગણાવી કેદીઓને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા પણ અનુરોધ કર્યો હતો. જેથી તેઓ દેશના અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે. છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટમાં 2022ના સમાપન પ્રસંગે ખેલાડીઓને શુભેચ્છા…