Safeer News

Breaking News from Ahmedabad

#વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ

જીવનમાં સમસ્યા હર પળે આવવાની જ છે તેનો સામનો કરવો જ પડશે : મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક ડો.લક્ષ્મી ઠાકોર 

આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે જાણીએ નડિયાદના મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક ડો.લક્ષ્મી ઠાકોર જેઓએ પોતાની 7 વર્ષના આ ક્ષેત્રમાં કેટલાક યુવાન, યુવતીઓ, બાળકોને માનસિક રીતે સ્વસ્થ કરી સમાજમાં પુનઃ સ્થાપિત કર્યા…