“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૪ : અફઝલતરીન ઈબાદત ગુઝાર ઓલિયા “હઝરત દરિયાખાન” (રેહ્મતુલ્લા અલૈહ)
(અબરાર એહમદ અલવી) આપના નામથી અમદાવાદમાં એક મોહલ્લો પ્રખ્યાત છે જેનું નામ દરિયાપુર છે, જે આપે પોતે જ આબાદ કર્યો હતો આપનું મુબારક નામ દરિયાખાન છે. આપ હઝરત સુલતાન મેહમૂદ બેગડાના ઉમરાઓમાંથી એક છે. રાજ્કીય તારીખોમાં આપના હાલાત મૌજુદ છે….
અમદાવાદ : પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં મહા શિવરાત્રિના પાવન પર્વની હરહર મહાદેવ ના નારા સાથે થઈ ભવ્ય ઉજવણી
અમિત પંડ્યા દેવાધિદેવ મહાદેવને 250 કિલો દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ,અમદાવાદ,તા.૨૬ આજે મહા શિવરાત્રિના પાવન પર્વની ભવ્ય ઉજવણી અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિર કરવામાં આવી હતી. વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા…
અલવિદા : કવિ અનિલ જોશીનું નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ
(Abrar Ahmed Alvi) ગુજરાતી સર્જક અનિલ જોશીનું 85 વર્ષની ઉમરે મહાશિવરાત્રીના પર્વની સવારે નિધન થયું છે. કવિ અનિલ એક ઉમદા સર્જક હતા. અનિલ જોશીના નિધનથી ગુજરાતી કાવ્ય સાહિત્યને ખોટ પડશે. અનિલ જોશી 2010માં નરસિંહ એવોર્ડથી સન્માનિત થયા હતા. અમદાવાદની H….
હિન્દુ ધર્મ મુજબ ઊજવાતી ત્રણ મહારાત્રિ એટલે શિવરાત્રિ, જન્માષ્ટમી અને નવરાત્રિ પૈકી આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ
અમિત પંડ્યા વસ્ત્રાલ,અમદાવાદ,તા.૨૬ હિન્દુ ધર્મ મુજબ ઊજવાતી ત્રણ મહારાત્રિ એટલે શિવરાત્રિ, જન્માષ્ટમી અને નવરાત્રિ પૈકી આજે મહાશિવરાત્રિનો પાવન પર્વની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે સાથે આજે એક વિશેષ સંજોગ છે એટલે કે, આજે અમદાવાદના 614માં સ્થાપના દિવસ પણ…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે અંગદાન
(Abrar Ahmed Alvi) અર્ધાંગિનીના તમામ અંગોનું દાન કર્યું પતિ સુરેશભાઇ ગોહિલે ……. ખેડા જિલ્લામાં આવેલ નવાગામના ૪૮ વર્ષીય રક્ષાબેન સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતાં પતિએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો …….. હ્રદય, લીવર અને બે કિડનીના દાનથી ચાર જરુરિયાતમંદોને નવજીવન ………….
૨૭ ફેબ્રુઆરીથી રાજ્યમાં બોર્ડની પરીક્ષા : તંત્ર સજ્જ
(Abrar Ahmed Alvi) અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ પરીક્ષા સ્થળો પર CCTV કેમેરા દ્વારા મોનિટરીંગ ૨૭ ફેબ્રુઆરીથી રાજ્યમાં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે જેમાં અમદાવાદ શહેરમાં ૯૨,૧૯૫ અને ગ્રામ્ય જિલ્લામાં ૭૩,૨૬૦ વિદ્યાર્થીઓ આપશે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા. શહેર…
ગુજરાતના ડોકટરો માટે ‘DFL સીઝન 8’નું ABC ટ્રસ્ટ અને ડી.એફ.એલ કમિટી દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું
સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ડોકટરો ટુર્નામેન્ટ રમવા આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં વિવિધ ડોકટરોએ સફળતાપૂર્વક ભાગ લીધો હતો અમદાવાદ,તા.૨૫ આ ટુર્નામેન્ટનું આયોજન ડો. મુન્નાભાઇ શેખ પ્રમુખ, એબીસી ટ્રસ્ટ અને ડો. નિઝામ સૈયદ ડીએફએલ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. એબીસી ટ્રસ્ટના પ્રમુખ ડો….
ફિલ્મ પ્રીમિયર : ગુજરાતી ફિલ્મ ‘પર્વત’નું પ્રીમિયર યોજાયું
(Rizwan Ambaliya) આ ફિલ્મની વાર્તા પિતા અને પુત્રીના એવા સંબંધોની વાત છે કે, ભૂલ ગમે તેની હોય પણ દીકરી હંમેશા આવકાર્ય જ હોય સુંદર મજાની ફિલ્મ પર્વતનું પ્રીમિયર યોજાયું હતું. ફિલ્મના કલાકારોના કલાકારોની વાત કરીએ તો મુખ્ય ભૂમિકામાં હીતુભાઈ કનોડીયા…
‘સ્વરાલય ધી ક્લબ’ આયોજીત ‘રોમાન્સ ઈન ધી ટાઉન ૬’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ
(Rizwan Ambaliya) ‘સ્વરાલય ક્લબ’ની સાથે સાથે રાહી રાઠોર અને કશિશ રાઠોર દ્વારા ‘હમરાહી ફાઉન્ડેશન’ દ્વારા સામાજિક કાર્ય કરી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવે છે. અમદાવાદ ટાગોર હોલ ખાતે ‘સ્વરાલય ધી ક્લબ’ આયોજીત ‘રોમાન્સ ઈન ધી ટાઉન ૬’ના કાર્યક્રમનું આયોજન કરવામાં…
‘મેરે હસબન્ડ કી બીવી’ની રિલીઝ સાથે, તે દર્શકોના મનોરંજન માટે તૈયાર છે, એક ટિકિટની કિંમતમાં, તમને બે ટિકિટનો લાભ મળશે
(Divya Solanki) અર્જુન કપૂરને ફિલ્મમાં એકની કિંમતમાં બે ટિકિટ મળે છે, જ્યારે દર્શકોને શરૂઆતના સપ્તાહમાં એક ટિકિટની કિંમતમાં બે ટિકિટ મળશે. ‘મેરે હસબન્ડ કી બીવી’ 21મી ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ત્યારે હાસ્યથી ભરપૂર અનુભવ માટે તૈયાર રહો! ફિલ્મની…