વ્યક્તિ વિશેષ : મહિલાઓ માટે આનંદની વ્યાખ્યા બદલતી મહિલા
-કલ્પના પાંડે બેટ્ટી ડોડસન (પીએચ.ડી.), જન્મ 1929, વિચિતા, અમેરિકા – તે સમયે ઉછરી આવતી જયારે લિંગ સંબંધિત વિષયો પર ખુલ્લી ચર્ચા કરવી વિરુદ્ધ માનવામાં આવતી હતી. રૂઢીવાદી કુટુંબમાં ઉછરી આવતી બેટ્ટીએ વહેલા જ સમજાવી લીધી કે, ઇચ્છા અને આત્મસંતોષ સંબંધિત…
Ambrita : The Free-Spirited Entertainer Redefining Passion and Grace
(Rizwan Ambaliya) Special Feature for Women’s Day In the heart of Mumbai, where dreams take flight and ambition fuels the city’s vibrant pulse, emerges a young woman who embodies passion, perseverance, and an undying love for the arts. Meet Ambrita,…
“રમઝાન” મુબારક..! રેહમતો, બરકતોનો પવિત્ર મહિનો “રમઝાન”
(અબરાર એહમદ અલવી) આવી ગયો છે રેહમતો, બરકતોનો પવિત્ર મહિનો “રમઝાન” જેની ફઝીલતો છે બેહિસાબ…”સફીર” સાપ્તાહિક ન્યુઝ પેપર પરિવાર તરફથી આપ સહુને રમઝાનની શુભકામનાઓ પાઠવીએ છીએ..! ઇસ્લામિક કેલેન્ડરના તમામ 12 મહિનામાં “રમઝાન” સૌથી પવિત્ર અને શુભ મહિનો છે, જેમાં રોઝાને મુખ્યત્વે…
રાજ્યમાં ધોરણ 1થી 8 અને 12માં પુસ્તકો બદલાશે
(અબરાર એહમદ અલવી) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી ધો.1, 6થી 8 અને ધો.12ના પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ધોરણ. 1માં ગુજરાતી, ધોરણ. 6માં અંગ્રેજી, ધોરણ. 7માં સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી…
“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૪ : અફઝલતરીન ઈબાદત ગુઝાર ઓલિયા “હઝરત દરિયાખાન” (રેહ્મતુલ્લા અલૈહ)
(અબરાર એહમદ અલવી) આપના નામથી અમદાવાદમાં એક મોહલ્લો પ્રખ્યાત છે જેનું નામ દરિયાપુર છે, જે આપે પોતે જ આબાદ કર્યો હતો આપનું મુબારક નામ દરિયાખાન છે. આપ હઝરત સુલતાન મેહમૂદ બેગડાના ઉમરાઓમાંથી એક છે. રાજ્કીય તારીખોમાં આપના હાલાત મૌજુદ છે….
અમદાવાદ : પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં મહા શિવરાત્રિના પાવન પર્વની હરહર મહાદેવ ના નારા સાથે થઈ ભવ્ય ઉજવણી
અમિત પંડ્યા દેવાધિદેવ મહાદેવને 250 કિલો દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ,અમદાવાદ,તા.૨૬ આજે મહા શિવરાત્રિના પાવન પર્વની ભવ્ય ઉજવણી અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિર કરવામાં આવી હતી. વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા…
અલવિદા : કવિ અનિલ જોશીનું નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ
(Abrar Ahmed Alvi) ગુજરાતી સર્જક અનિલ જોશીનું 85 વર્ષની ઉમરે મહાશિવરાત્રીના પર્વની સવારે નિધન થયું છે. કવિ અનિલ એક ઉમદા સર્જક હતા. અનિલ જોશીના નિધનથી ગુજરાતી કાવ્ય સાહિત્યને ખોટ પડશે. અનિલ જોશી 2010માં નરસિંહ એવોર્ડથી સન્માનિત થયા હતા. અમદાવાદની H….
હિન્દુ ધર્મ મુજબ ઊજવાતી ત્રણ મહારાત્રિ એટલે શિવરાત્રિ, જન્માષ્ટમી અને નવરાત્રિ પૈકી આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ
અમિત પંડ્યા વસ્ત્રાલ,અમદાવાદ,તા.૨૬ હિન્દુ ધર્મ મુજબ ઊજવાતી ત્રણ મહારાત્રિ એટલે શિવરાત્રિ, જન્માષ્ટમી અને નવરાત્રિ પૈકી આજે મહાશિવરાત્રિનો પાવન પર્વની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે સાથે આજે એક વિશેષ સંજોગ છે એટલે કે, આજે અમદાવાદના 614માં સ્થાપના દિવસ પણ…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે અંગદાન
(Abrar Ahmed Alvi) અર્ધાંગિનીના તમામ અંગોનું દાન કર્યું પતિ સુરેશભાઇ ગોહિલે ……. ખેડા જિલ્લામાં આવેલ નવાગામના ૪૮ વર્ષીય રક્ષાબેન સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતાં પતિએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો …….. હ્રદય, લીવર અને બે કિડનીના દાનથી ચાર જરુરિયાતમંદોને નવજીવન ………….
૨૭ ફેબ્રુઆરીથી રાજ્યમાં બોર્ડની પરીક્ષા : તંત્ર સજ્જ
(Abrar Ahmed Alvi) અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ પરીક્ષા સ્થળો પર CCTV કેમેરા દ્વારા મોનિટરીંગ ૨૭ ફેબ્રુઆરીથી રાજ્યમાં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે જેમાં અમદાવાદ શહેરમાં ૯૨,૧૯૫ અને ગ્રામ્ય જિલ્લામાં ૭૩,૨૬૦ વિદ્યાર્થીઓ આપશે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા. શહેર…