Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

રિવરફ્રન્ટ પર ફૂટઓવર બ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ થાય તેવી શક્યતા, પુરઝડપે કરવામાં આવી રહી છે કામગીરી

(અબરાર અલ્વી) અમદાવાદ, શહેરના રમણીય એવા સાબરમતી રિવરફ્રન્ટના એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે 75 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહેલા આઇકોનિક ફૂટઓવર બ્રિજના બાંધકામને પૂરું કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી ડિસેમ્બર માસ પહેલાં એનું લોકાર્પણ કરવાનો…

દુનિયા

કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ ખૂબ જોખમી, સતત થઈ રહ્યા છે બદલાવ : WHO

જિનેવા, WHOના વડાએ ભારતમાં પ્રથમ વખત મળી આવેલા કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ વિશે ચેતવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનામ ગેબ્રિયેસસ ચેતવણી આપી કે, વિશ્વ કોવિડ -19 રોગચાળાના ખૂબ જ ‘ખતરનાક તબક્કા’માં છે, જેના ડેલ્ટા જેવા સ્વરૂપો…

દેશ

ગોલ્ડન બાબાએ બનાવડાવ્યું લાખોની કિંમતનું સોનાનું માસ્ક…!

કાનપુર,તા.૨કોરોના વિરુદ્ધની લડાઇમાં માસ્ક એક ખૂબ જ અગત્યનું હથિયાર બન્યું છે. ઘરથી બહાર નીકળતાં સમયે માસ્ક ભૂલાઇ ન જાય તેનું લોકો ખાસ ધ્યાન રાખતાં હોય છે. ઘણા લોકો માટે માસ્ક હવે ફેશન ટ્રેન્ડ પણ બની ગયું છે. લોકો પોતાના ડ્રેસની…

અમદાવાદ

બહેરામપુરા વિસ્તારને નશામુક્ત કરવા દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં AIMIM અને સ્થાનિકો દ્વારા કરાઇ રજુઆત

અમદાવાદ, શહેરના બેહરામપુરા વિસ્તારમાં આવેલ અલ્લાહનગર, સંતોષનગર અને ચાર માલિયાના રહીશો દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઇ હતી કે, અમારા વિસ્તારમાં મેડિકલ નશો અને MD ડ્રગ્સનો હાનિકારક પદાર્થનું વેચાણ ખુલ્લેઆમ થાય છે. રાજ્યમાં યુવાધન નશાને રવાડે ચડયો છે ત્યારે નશીલા…

દેશ

કોરોનાથી અનાથ થયેલા બાળકોને દર મહિને ૨૫૦૦ રૂપિયા આપશે દિલ્હી સરકાર

ન્યુ દિલ્હી,દિલ્હીમાં કોરોના વાયરસ મહામારીને કારણે અનાથ થયેલા બાળકો માટે કેજરીવાલ સરકાર ખાસ યોજના શરૂ કરવા જઈ રહી છે. ગુરુવારે દિલ્હી સરકારમાં મંત્રી રાજેંદ્ર પાલ ગૌતમે આ સંબંધમાં મહત્વની જાણકારી આપી. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ ૧૯ના કારણે ૬૭…

સાઉદી બહારના કોઇપણને હજયાત્રામાં પ્રવેશ અપાશે નહિ : સાઉદી સરકાર

રિયાધ,સાઉદી સરકારે ગુરુવારે આગામી હજ યાત્રા માટેની ઓપરેશનલ યોજના જાહેર કરી હતી. સાઉદી સરકારના મંત્રી મજીદ અલ-કાસાબીએ આ પ્રસંગે કહ્યું હતું કે દેશના નેતાઓ અને મક્કા અને મદીનાના લોકો યાત્રિકોનું સ્વાગત કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે સરકારે હજ યાત્રા…

અમદાવાદ

શિવરંજની હિટ એન્ડ રન કેસ : પર્વ શાહ જેલમાં, માનવ વધનો ગુનો દાખલ

અમદાવાદ,તા.૧શહેરના શિવરંજની હિટ એન્ડ રન કેસમાં આત્મસમર્પણ કરનાર આરોપી પર્વ શાહને ગઈ કાલે મિર્ઝાપુર કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. જેમાં પોલીસે તમામ લોકોના નિવેદનો સાથે એક રિપોર્ટ તૈયાર કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી હતી….

દેશ

LPG Price Today : જનતાને મોટો આંચકો, 25.50 રૂપિયા મોંઘો થયો ગેસ સિલિન્ડર

LPG Gas cylinder price: કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં 84 રૂપિયાનો વધારો ઝીંકાયો, જાણો હવે કેટલે પહોંચ્યો ભાવ જુલાઈ મહિનાના પહેલા જ દિવસે જનતાને મોટો આંચકો લાગ્યો છે. દરરોજ વધતાં પેટ્રોલ-ડીઝલની કિંમતો બાદ આજે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો (LPG Gas cylinder price)માં…

National Doctor’s Day:`ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ છે` કોરોના દરમિયાન ખરા અર્થમાં સાર્થક થયું

ડૉક્ટરને ભગવાનનું સ્વરુપ માનવામાં આવે જ છે. પરંતુ જ્યારથી કોરોનાએ દેખા દીધી ત્યારથી આ સાર્થક બન્યું છે. ડૉક્ટર્સે ભગવાન બની પોતાના જીવ જોખમમાં મુકીને લોકોના જીવ બચાવ્યાં છે. આ જે ડોક્ટર દિવસ પર તેમને સન્માન આપવા આપણે કોરોના દરમિયાન નિયમોનું…

કોરોના

જરૂરિયાતમંદ લોકોની સેવા અર્થે આગળ આવવા “ચિશ્તીયા સુફી મિશન”ના સ્થાપક સૈયદ યાસીરનું આહવાન

(અબરાર અલ્વી) આ કોરોના મહામારીના ભયંકર રોગચાળામાં જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરવા આગળ આવવા સૈયદ યાસીરએ વિનંતી કરી હતી. “ચિશ્તીયા સુફી મિશન”ના સ્થાપક ગરીબ નવાઝ ગદ્દી નસિન સૈયદ યાસીર ગુરદે જી (અજમેર શરીફ)એ જણાવ્યું કે, આજના ખરાબ સમયમાં, જાતિ, ઉચ્ચ નીચના…