Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

રુપિયાની લાલચમાં જીવિત પતિનું મૃત સર્ટિ કઢાવી ઇન્શ્યોરન્સનો ક્લેમ કરી લીધો

અમદાવાદ,અમદાવાદમાં મહિલાએ રૂપિયાની લાલચમાં પતિને મૃત જાહેર કરીને તેનું ડેથ સર્ટી કઢાવી લીધું અને બાદમાં ઈન્સ્યોરન્સના રૂપિયા ક્લેમ કરી લીધા હતાં. પતિને આ વાતની જાણ થતાં તેણે પત્નીને સવાલ કર્યો તો પત્નીએ પતિને ઘરમાંથી કાઢી મુક્યો હતો. હાલમાં આ સમગ્ર…

મનોરંજન

શત્રુઘ્નનો સવાલ : દિલિપ કુમારને ભારત રત્ન કેમ નથી અપાયો?

મુંબઈ,દિલિપ કુમારના નિધનથી બોલીવૂડમાં અને લાખો ચાહકોમાં શોકની લહેર ફરી વળી છે. આ દરમિયાન સિનિયર એકટર અને રાજકારણી શત્રુઘ્ન સિંહાએ સવાલ ઉઠાવ્યો છે કે, દિલિપ કુમારને સૌથી વધારે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા છે, નેશનલ એવોર્ડ મળ્યા છે પણ તેમને ભારત…

મનોરંજન

દિલીપ કુમારના નિધન પર ભાજપ નેતાનું વિવાદિત ટિ્‌વટ, અભિનેત્રી ભડકી

મુંબઈ,તા.૮ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા દિલીપ કુમારના નિધનથી બધાને ઝટકો લાગ્યો છે. દેશના રાષ્ટ્રપતિથી લઈને વડા પ્રધાનથી લઈને સ્ટાર્સે અને ફેન્સ પણ સો.મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દરમિયાન હરિયાણા ભાજપના આઈટી અને સો.મીડિયા હેડ અરૂણ યાદવે…

અમદાવાદ

વસ્ત્રાલ વિસ્તારની શાન વસ્ત્રાલ તળાવની દુર્દશા

અમદાવાદ, અમદાવાદના પૂર્વમાં આવેલ વટવા વિધાનસભાના વિકસિત એવા વસ્ત્રાલ વિસ્તારની શાન સમા ગણાતા વસ્ત્રાલ તળાવમાં ગટરનું પાણી ઠલવાતા પાણી પર ગંદકીના ડેર લાગ્યા છે. આ ગંદકીના કારણે દુર્ગંધ પણ આવે છે જેના કારણે આસપાસની સોસાયટીના લોકોને રહેવું મુશ્કેલ થઈ ગયું…

દેશ

જાે હિંદુ-મુસ્લિમનુ ડીએનએ એક હોય તો લવ જેહાદ કાયદાની શું જરૂર?

મોહન ભાગવતને દિગ્વિજયસિંહનો સવાલ ન્યુ દિલ્હી,તા.૮આવતા વર્ષે યુપી, ઉત્તરાખંડ, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ગંગા-જમુના તહજીબનો મુદ્દો ઉઠાવ્યો. સાથે જ હિંદુ-મુસ્લિમના ડીએનએને એક ગણાવી દીધુ. ત્યારબાદથી દેશભરની રાજનીતિ ગરમાઈ…

અમદાવાદ

રથયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થાય છે ત્યાં કરફ્યુ અમલમાં રહેશે : રથયાત્રાને શરતી મંજૂરી

અમદાવાદ, હાલમાં કોરોનાના કેસમાં થઈ રહેલા સતત ઘટાડા વચ્ચે સરકારે આ વર્ષે અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા માટે મંજૂરી આપી દીધી છે. જો કે, આ વર્ષે નીકળનારી 144મી રથયાત્રામાં માત્ર પાંચ વાહનો અને ત્રણ રથ સિવાય બીજું કંઈ નહીં હોય….

મારૂ મંતવ્ય

મુસ્લિમ મતોનુ રાજકીય ક્ષેત્રે મહત્વ શા કારણે સમજાયું……?

(હર્ષદ કામદાર)દેશમાં કોરોના કેસોમાં બહુ મોટા પ્રમાણમા ઘટાડો થવા લાગતા સરકારની ચિંતામાં પણ ઘટાડો થયો છે. તેમજ આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જાે કે દેશમાં નવા ડેલ્ટા વેરિએન્ટના કેસ સામે આવતા સ્વાસ્થ્ય મંત્રાલયની ચિંતાઓ વધી છે જે કારણે આઠ…

દેશ

ડોક્ટરોને જે અભ્યાસક્રમ ભણાવવામાં આવે તે દેશના ડ્રગ માફિયા તૈયાર કરે છે : બાબા રામદેવ

ગાઝિયાબાદમાં બાબા રામદેવનું વિવાદાસ્પદ નિવેદન ગાઝિયાબાદ,યોગ ગુરુ બાબા રામદેવે ફરી વખત ડોકટરો સામે મોરચો ખોલ્યો છે. એલોપેથી સામે બાબાએ ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. ગાઝીયાબાદમાં પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ સેન્ટરના ઉદઘાટન દરમિયાન બાબા રામદેવે કહ્યુ હતુ કે, ડોકટરોને જે અભ્યાસક્રમ ભણાવવામાં…

અમદાવાદ

વટવા EWS કવોટર્સમાં રહેતા લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

અમદાવાદ, શહેરના વટવા EWS કવોટર્સમાં રહેતા DNT સમુદાય (રાજભોઈ અને ડબગર ) સમાજના 112 પરિવારો 2017થી આજદિન સુધી લાઈટ, ગટર અને પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે એકદમ દારુણ પરિસ્થિતિમાં જીવન વિતાવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો…

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને પહેલી ફિલ્મ માટે મળ્યા હતા આટલા પૈસા..જાણો અભિનેતાની કેટલીક રસપ્રદ વાતો

બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા અભિનય સમ્રાટ દિલીપ કુમારે આજે આ દુનિયાને કાયમ માટે છોડી દીધી છે. આજે 98 વર્ષની ઉંમરે તેમણે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધુ છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં `ટ્રેજેડી કિંગ` તરીકે જાણીતા દિલીપ કુમારને મંગળવારથી હિન્દુજા હોસ્પિટલના નોન-કોવિડ…