અસામાજિક તત્વોના આતંક સામે પોલીસનું “ઓપરેશન 40 કલાક”
અમિત પંડ્યા (વસ્ત્રાલ, અમદાવાદ) આ ઓપરેશન તારીખ 15/03/2025ના બપોરના 2 વાગ્યા સુધીમાં આમ જનતામાં આવા આતંક મચાવનારા અસામાજિક તત્ત્વોનો ખોફ દૂર કરવા માટે આ સંયુક્ત ઓપરેશન સફળ રહ્યો હતો. વસ્ત્રાલ વિસ્તારમાં દહેશત ફેલાવતા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી રામોલ પોલીસ દ્વારા…
અમદાવાદ : રાજહંસ સિનેમા વસ્ત્રાલ ખાતે ફિલ્મ ‘નેહડો’નું પ્રીમિયર યોજાયું
(Rizwan Ambaliya) હાલ રિલીઝ થયેલ ફિલ્મ ‘નેહડો’નું આજે અમદાવાદમાં રાજહંસ સિનેમા વસ્ત્રાલ ખાતે જોરદાર પ્રીમિયર યોજાયું. Film Review Jayesh Vora આ ફિલ્મમાં સુપર સ્ટાર જીગ્નેશ બારોટ મુખ્ય કલાકાર તરીકે છે અને મુખ્ય અભિનેત્રી તરીકે પિનલ અબેરોય છે સાથી કલાકારોમાં કલ્પના…
હોળી-ધુળેટીના પવિત્ર દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવામાં વહી અંગદાનની સરવાણી
(અબરાર એહમદ અલવી) સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ત્રણ અંગદાન ……. અંગદાનમાં કુલ ૦૯ અંગો અને ૪ આંખોનું દાન મળ્યું ……. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૮૪ અંગદાન થકી ૬૦૦ અંગોનુ દાન મળ્યુ જેના થકી ૫૮૨ જરૂરીયાતમંદને મળ્યું નવજીવન ……. અમદાવાદ…
અમદાવાદ : ‘GRACE MOUNT EVENT’ પ્રસ્તુત GMA 2025નું કૃપા સોલંકી દ્વારા આયોજન કરવામાં આવ્યું
(Rizwan Ambaliya) કૃપા સોલંકી દ્વારા અમદાવાદ લાયન્સ હોલ ખાતે ‘GRACE MOUNT EVENT’ પ્રસ્તુત GMA 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના લાયન્સ હોલ ખાતે ‘GRACE MOUNT EVENT’ પ્રસ્તુત GMA 2025નું સફળ આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજેન્દ્રસિંહ…
પીવીઆર ખાતે ગુજરાતી ફિલ્મ ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’નો પ્રીમિયર શો યોજાયો
(Rizwan Ambaliya) પીવીઆર ખાતે એક જોરદાર ફિલ્મ જોઈ મલ્હાર ભાઈની ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ આ ફિલ્મનો પ્રીમિયર શો હતો. તહેવાર હોવા છતાં તમામ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. ફિલ્મની સ્ટોરી એજ ફિલ્મનો હીરો છે જબરજસ્ત સ્ટોરી લખી છે. પ્રેમ ગઢવી…
“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૭ : “હઝરત કાલુ શહિદ” (રહ્મતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) “હઝરત કાલુ શહિદ” (રહ્મતુલ્લાહ અલૈહ)ના હાલાતો પણ પડદા પાછળ છૂપાયેલા છે. આપનો મઝારે પૂરઅન્વરથી જબરદસ્ત ફૈઝ જારી છે. આ મોહલ્લો સારંગપુર કે, દાનપુર પણ કેહવાતો. ગુજરાતના સુલતાનોના યુગમાં પૂરરોનક થતા આબાદ હતો. મલિક સારંગે તે આબાદ કરેલ…
અમદાવાદ : હોળી-ધુળેટી નિમિત્તે ગરીબ બાળકોને નિઃશુલ્ક પિચકારીનું વિતરણ કરાયું
અમદાવાદ,તા.૧૩ ગુરૂવારના રોજ રાજ્યભરમાં હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે શુક્રવારના રોજ ધૂળેટીનો પર્વ મનાવવામાં આવશે. શહેરના રાયખડના સામાજીક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ ગરીબ બાળકો પણ તહેવાર મનાવી શકે તે હેતુથી રાયખડ સ્થિત જવાહર ચોક ખાતે બાળકોને પિચકારીનું મફતમાં વિતરણ…
‘સંત શિરોમણી શ્રી રવિદાસજી’ના જીવન પર આધારિત હિન્દી મલ્ટી-મીડિયા નાટક “કઠોતી મેં ગંગા” શાનદાર રીતે ભજવાયું
(Rizwan Ambaliya) ફિલ્મ અને ટીવી ક્ષેત્રના ઘણા બધા કલાકાર મિત્રો તથા દિગ્દર્શક મિત્રો અન્ય કાર્યક્ષેત્રોના મહાનુભાવો અને નાટ્ય પ્રેમીઓ આ નાટક નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને રાજ કોમ્યુનિકેશન દ્વારા પ્રસ્તુત ‘સંત શિરોમણી શ્રી…
ગોડસે જિંદાબાદ….આ વાત ઇતિહાસના કોઈ પાને લખાઈ નથી, પણ મારા દાદાજીએ કહી છે
– અશોકકુમાર સાગઠિયા.. મહાત્મા ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, ”હું કાગડા કુતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં આવું.” તે ૧૨મી માર્ચ સન ૧૯૩૦નો તે અવિસ્મરણીય દિવસ હતો. સમગ્ર દાંડીકુચનો માર્ગ જાહેર કરવામાં આવ્યો હતો અને તે…
‘GIFA 2024’નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે ઉજવાયો
(Rizwan Ambaliya) ‘જીફા’ એવોર્ડ નારાયણી હોટેલ ખાતે યોજાયો હતો, ગુજરાતની જાણીતી હસ્તીઓ અને સિનિયર કલાકારોએ હાજર રહી ‘જીફા’ના સન્માનમાં વિશેષ વધારો કર્યો અને સાથે ઓડિયન્સ પણ મોટી સંખ્યામાં હાજર રહી ‘જીફા’ને બિરદાવ્યો હતો. ‘જીફા ૨૦૨૪’નો જાજરમાન એવોર્ડ સમારંભ તારીખ ૮…