Safeer News

Breaking News from Ahmedabad

#Vaccinetion

ગુજરાત

મૃત્યુ પામ્યાના ૪ મહિના બાદ વેક્સિનેશનનો બીજાે ડોઝ અપાયો કેવી રીતે…!!!

સાબરકાંઠા, તા.૦૯સાબરકાંઠાના પ્રાંતિજમાં ૧૦૦ ટકા વેક્સિનેશન સર્ટીફિકેશનમાં છબરડો જાેવા મળ્યો છે. ૧૦૦ ટકા રસીકરણ જાહેર કરાયેલા પ્રાંતિજના પોગલુ ગામે સંખ્યાબંધ લોકોને વેક્સિન લેવાની બાકી હોવાનું સામે આવ્યું છે. કેટલીક મહિલાઓએ ચાર ડોઝ લીધાના બે સર્ટિફિકેટ છે. જ્યારે મૃતક મહિલાના નામે…