Safeer News

Breaking News from Ahmedabad

#Umrah

મારી માતાના કારણે હું અત્યાર સુધી “ઉમરાહ” કરી શક્યો નથી : શોએબ ઈબ્રાહિમ

શોએબને પૂછવામાં આવ્યું કે, તે “ઉમરાહ” (મુસ્લિમોમાં કરવામાં આવતી ધાર્મિક યાત્રા) પર કેમ નથી જઈ રહ્યો..? તેને ટ્રાવેલિંગ પસંદ છે. પરંતુ તે ઉડાનથી ખૂબ ડરે છે, તે ત્યારે જ ફ્લાઇટમાં ચઢે છે જ્યારે તેની પાસે બીજાે કોઈ વિકલ્પ ન હોય….

ગુજરાત

પૂરની પરિસ્થિતિ વચ્ચે પોલીસે માનવતા મેહકાવી..

સાઉદી અરબ જાત્રા કરવા જતા ઝઘડિયા તાલુકાના યાત્રીઓને આમલેથાના પી.એસ.આઇ. (PSI) રાઠોડે પેટ્રોલિંગ કરી અશા-માલસર પુલ પાર કરાવ્યો નર્મદા જીલ્લા એસ.પીએ તાત્કાલિક મદદરૂપ બનવા પોલીસને સુચના આપી સાજીદ સૈયદ, નર્મદા