નિઃસહાય NRI સીનીયર સીટીઝન “વિક્ટર જુડાહ”ની વ્યથા
અમદાવાદ,તા.૧૧ શુક્રવાર -એનઆરઆઈ NRI સિનીયર સીટીઝન છેલ્લા દોઢ માસથી પિતાની મિલકત માટે આમતેમ ફરી રહ્યા છે, પરંતુ તેમને કોઈ સહકાર મળી રહ્યો નથી. -NRI સીનીયર સીટીઝન પોતાના પિતાની મિલકત પચાવી પાડનાર તત્વો પાસે ભટકી રહ્યા છે-પિતાની અતિંમ વસ્તુઓ મેળવવા માટે…
અમદાવાદમાં 1 જૂનના રોજ “વરિષ્ઠ” નાગરિકો માટે મોબાઈલ સાક્ષરતા કાર્યક્રમ યોજવામાં આવશે
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્રારા 1 જૂન, 2022ના રોજ સવારે 10:00થી બપોરના 12:00 વાગ્યા સુધી વરિષ્ઠ નાગરિકો માટે એક ઓન-કેમ્પસ મોબાઈલ સાક્ષરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ,તા.૩૦ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા 1 જૂન, 2022ના રોજ સવારે 10:00થી બપોરના 12:00…