Safeer News

Breaking News from Ahmedabad

#SeniarSitizen

રેલ્વેમાં મુસાફરી કરતા સિનિયર સિટીઝનોને ટિકિટ માટે પૂરા પૈસા ચુકવવા પડશે

રેલ્વે દ્વારા વરિષ્ઠ નાગરિકોને રાહતો પર હાલ પુરતો પ્રતિબંધ મૂકવામાં આવશે નવીદિલ્હી,ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા કરોડો વૃદ્ધ રેલ્વે મુસાફરો માટે એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું હતું કે રેલ્વે દ્વારા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી…