Safeer News

Breaking News from Ahmedabad

#Sanvidhan

સંવિધાન બચાવો…રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવા ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ કરી વિનંતી

સંવિધાન બચાવો…..  રાષ્ટ્રવ્યાપી આંદોલન નવી દિલ્હી, રાજઘાટ ગાંધી સમાધિ સ્થળથી ગાંધી અન્શનની શરૂઆત કરવા વિનંતી અમદાવાદ,તા.૧૮ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા જણાવે છે કે, શ્રીમતી સોનિયા ગાંધી સહિત ૧૩ મુખ્ય વિપક્ષના નેતાઓએ દેશના વિવિધ રાજ્યોમાં નફરત અને દ્વેષભાવની ભાષાના…