Safeer News

Breaking News from Ahmedabad

#RajdrohKanoon

આદેશ/ રાજદ્રોહ કાયદા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, પુનર્વિચાર સુધી નવા કેસ નોંધી શકાશે નહીં

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજદ્રોહ કાયદા પર પુનર્વિચાર સુધી તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. વધુમાં કોર્ટે કહ્યું કે, કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર 124 A હેઠળ કોઈ એફઆઈઆર નોંધવામાં આવશે નહીં. ન્યુ દિલ્હી,તા.11 સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ કાયદા (Rajdroh Kanoon) પર…