Safeer News

Breaking News from Ahmedabad

#Project

માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતના અધિનિયમ અંર્તગત કાર્યવાહી થશે  

જિલ્લા કલેક્ટરએ પ્રોજેક્ટ આશીર્વાદ લોન્ચ કર્યો  જૂનાગઢમાં ઘરના વડિલોને પરેશાન કરતા સંતાનોની હવે ખેર નથી : વહીવટી તંત્ર કરશે કાર્યવાહી   જૂનાગઢ, જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વધુ એક સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકોને મદદરૂપ થવા પ્રોજેક્ટ આશીર્વાદનું જિલ્લા…