Safeer News

Breaking News from Ahmedabad

#Praja

મારૂ મંતવ્ય

મોંઘવારીના મારથી પીસાતી પ્રજાની ચિંતા રાજકીય પક્ષોને છે કે કેમ….?

(હર્ષદ કામદાર)દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. આમ પ્રજા મોંઘવારીમાં પીસાતા ત્રસ્ત થઈ ગઈ છે અને પરેશાન છે. બીજી તરફ બેરોજગારી વધતી ચાલી છે જેનાથી આમ પ્રજા ત્રસ્ત છે… પરંતુ ભાજપ- કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોને તેની ચિંતા હોય તેવું લાગતું નથી…