Safeer News

Breaking News from Ahmedabad

#Practice

ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને લખવાની પ્રેક્ટિસ છુટી

અમદાવાદ,ઓનલાઇન શિક્ષણના પરિણામ હવે સ્કૂલોની ઓફલાઇન લેવાઇ રહેલી પરીક્ષામાં જાેવા મળી રહ્યા છે. પંચામૃત સ્કૂલના સંચાલક ચેતન વાટોલિયાના મતે, હાલમાં ચાલી રહેલા પરીક્ષામાં ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ત્રણ કલાક, જ્યારે કે ધો.૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય બે…