Safeer News

Breaking News from Ahmedabad

#Painting

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ : અમદાવાદ જિલ્લો

અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ આચારસંહિતા અમલમાં આવતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ આચારસંહિતાના અમલીકરણના ભાગ રૂપે પહેલા જ દિવસે ૭૦૨૮ પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની…

અમદાવાદ

ગાંધીજીના પેન્ટિંગમાં ગોધરાકાંડના ચહેરા મુકાતા વિવાદ સર્જાયો

અમદાવાદ,ઉદયપુરમાં ચાલી રહેલા કળા પ્રદર્શન ‘મહાત્મા ગાંધી ધ ટ્રુ સ્પીરીટ’માં એક પેન્ટિંગ પર વિવાદ ઊભો થયો છે. આ પેન્ટિંગમાં ગાંધીજીની સાથે ગુજરાતના તોફાનોનો ચહેરો ગણાતા અશોક પરમાર સહિતના ચહેરા મૂકાયા છે. જાેકે ફેસ ઓફ ટેરર તરીકે જાણીતા બનેલી અશોક પરમારે…