Safeer News

Breaking News from Ahmedabad

#Paani

અમદાવાદ

સરખેજ વિસ્તારમાં FSLની તપાસમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાનો થયો ખુલાસો

અમદાવાદ, તા.૦૬ચોમાસાની સિઝન દરમિયાન અનેક ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાતું હોય છે એટલું જ નહીં અનેક જગ્યા મોટી કંપનીઓ કેમિકલ યુક્ત પાણીની લાઈનો પસાર થતી હોય છે તેમજ કેમિકલ યુક્ત પાણી સીધી નદીઓમાં ઠાલવવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. તેમજ…

અમદાવાદ

સરખેજના ૪૦૦ ઘરોના નળમાંથી “દારૃ”વાળું પાણી આવતું હોવાની ફરિયાદ

અમદાવાદ,શહેરના સરખેજ ગામમાં છેલ્લા એક મહિનાથી દારૃની વાસવાળું પાણી મળતું હોવાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. સરખેજના ૪ વાસના ૪૦૦ ઘરોમાં દારૃવાળું પાણી આવતું હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી છે. દારૃની ભઠ્ઠીમાંથી નીકળતો પદાર્થ પાણીમાં ભેળવાયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે….