હઝરત કાલુ શહીદ બાવાની દરગાહને નોટીસ અપાતા “GCS”ના સભ્યો અને ટ્રસ્ટીઓ દ્વારા કાયદાકીય રીતે લડી લેવાનો નિર્ણય
આ મીટીંગમાં “GCS”ના એડવોકેટ શમશાદ ખાન પઠાણ સહિત “GCS”ના બીજા જવાબદાર મિત્રો અને હજરત કાલુ શહીદ બાવાની દરગાહના ટ્રસ્ટી મંજુર હુસેન પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ,તા.૦૫ અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પાસે સદીઓથી આવેલ હઝરત કાલુ શહીદ બાવાની દરગાહને હટાવવા…
રાયગઢમાં ભગવાનને નોટિસ મળતા ભગવાન કોર્ટમાં હાજર થયા
છત્તીસગઢ,બોલિવુડ ફિલ્મ OMG તો તમામ લોકોએ જાેઈ હશે, અને લોકોને ઘણી પસંદ પણ પડી હતી. હવે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સંસાર ચલાવનાર માણસે બનાવેલી અદાલતમાં ભગવાન કેવી રીતે હાજર થઈ શકે? પરંતુ છત્તીસગઢની એક કોર્ટ ઈચ્છે છે…