ભૂતાનમાં PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન છે. પીએમ મોદીએ આ માટે ભૂતાનના રાજાનો આભાર માન્યો હતો. ભુતાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભુતાનમાં સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે. ભૂતાનમાં આ સન્માન મેળવનાર તે પ્રથમ વ્યક્તિ છે જેમને…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિન નિમિત્તે ૭૧ હજાર વૃક્ષારોપણ કરવામાં આવ્યો
શાસ્ત્રી સ્ટેડિયમના બગીચાને ‘નમોવન’ નામ અપાશે અમદાવાદ, ગુજરાત તેમજ દેશના લોકલાડીલા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિન નિમિત્તે નવા નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી બગીચામાં ૭૧ હજાર વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો અને તેને ‘નમો વન’ નામ…