Safeer News

Breaking News from Ahmedabad

#NagarPaalika

ગુજરાત

દહેગામ નગરપાલિકાના તઘલકી નિર્ણયથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા

(અબરાર એહમદ અલ્વી) દહેગામ, દહેગામ નગરપાલિકા દ્વારા કોરોના કાળમાં સિઝનેબલ ધંધો કરતા વેપારીઓ પાસેથી ઉઘરાણું શરૂ કરાતા રોષની લાગણી જન્મી છે. વહીવટી ચાર્જના નામે વેપારીઓ પાસેથી પંદરસો જ્યારે લારીઓ વાળા પાસેથી 500 રૂપિયા ઉઘરાવતાં વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. દહેગામ નગરપાલિકાના…