Safeer News

Breaking News from Ahmedabad

#MohammedAliZohar

કેળવણીકાર, સ્વાતંત્ર્યવીર અને પત્રકાર મોહમ્મદ અલી જૌહરનો ૧૪૩મો જન્મદિવસ

આઝાદીનો અમૃત મહોત્સવ                      ** ** ** અમદાવાદ: ભારત દેશને આઝાદ કરાવવા અનેક લોકોએ પોતાની ક્ષમતા પ્રમાણે યોગદાન આપ્યું. કેટલાકને નામ અને પ્રસિધ્ધિ મળ્યા તો કેટલાક ગુમનામીના અંધારામાં જતા રહ્યા. જોકે એમણે કરેલી સ્વાતંત્રલક્ષી કામગીરીની નોંધ ઇતિહાસમાં તો લેવાઇ જ  છે….