Safeer News

Breaking News from Ahmedabad

#Katthak

દેશ

કથ્થકના શહેનશાહ પદ્મવિભૂષણ બિરજુ મહારાજનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન

(અબરાર એહમદ અલ્વી) દિલ્હી, સુપ્રસિદ્ધ કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું હાર્ટ-એટેકને કારણે નિધન થયું છે. પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા બિરજુ મહારાજાએ 83 વર્ષની વયે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ આ માહિતી આપી હતી. બિરજુ મહારાજના અવસાનના…